________________
૨૧૦
સયુવહિયં તહિં સન્ત, જાયગે પડિલેહએ ન હુ દાહામિ તે ભિકખં, ભિખૂ જાયાહિ અન્નઓ ૬ એ મુનિ]. આવ્યા પછી યોજક
વિષે નિષેધપૂર્વક કહ્યું. હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપીશ નહિ. અન્યત્ર જઈને ભિક્ષા ભાગ. ૬
જે ય વેવિ વિપા, જન્મ ય જે દિયા જોઈસંગવિ જે ય, જેય ધમ્માણ પારગ ૭
સર્વ કામનાઓને પૂર્ણ કરનાર આ ભજન એવા વિષેને દેવું જોઈએ કે, જે વેદના જાણકાર, જે યજ્ઞાથી– ૭
જે સમન્થા સમુદ્ધનું, પરમપાણુમેવ યા તેસિં અનમિણે દેયં, બે ભિક સવ્વકામિયં ૮
જે તિષાગને જાણનાર, જે ધર્મને પારગામી હોય, જે સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ હોય. ૮
સો તથ એવં પડિસિદ્ધો, જાયગણ મહામુણી ન વિ સોનવિ તો, ઉત્તમદુગસઓ ૯
યજ્ઞ કર્તાએ આવી રીતે વિરોધ કરવાથી એ મહા મુનિ ન તો રાજી થયા, ન તે કૅધિત થયા. મુનિ ઉત્તમાર્થના શેધક હતા. ૯
નન પાણહેઉ વા, ન વિ નિબ્રાહણાય વા ! છે તેસિં વિમોકખણાએ, ઈમં વયણમષ્ણવી ૧૦
એમણે આહાર-પાણી લેવા અથવા પિતાના નિભાવ માટે નહિ પરંતુ યજ્ઞાર્થીઓના મોક્ષને માટે આ પ્રમાણે કહ્યું. ૧૦ : નવિ જાણસિ વેયમુહં, નવિ જન્માણ જ મુહં ! નખત્તાણું મુહું જ ચ, જ ચ ધમ્માણ વો મુહ ૧૧
હે વિખે તમે વેદનું મુખ જાણતા નથી તેમજ યજ્ઞના મુખને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org