________________
૨૧૧
જાણતા નથી. વળી નક્ષત્ર તેમજ ધર્માંના મુખને પણુ તમે જાણુતા
નથી. ૧૧
જે સમક્થા સમુદ્વૈતુ, પરમખાણમેવ ચ । ન તે તુમ' વિજાણાસિ, અહુ જાાસિ તા ભણ
A
31
તે ઉપરાંત જે સ્વપરના ઉદ્ધાર માટે સમર્થ્ય છે તેને તમે જાણતા નથી. જો તમેા તે જાણતા હૈા તા બતાવે કહા. તસ્સકખેવપમાખ થ, અયયન્તા તહિં દિઆ 1 સરિસો પજલી હૈ, પૂઈ ત. મહામુણિ
૧૩
મુનિના આ આક્ષેપોના જવાબ આપવામાં અસમર્થ હોઈને એ ડિજે પરિષદ–મંડળી સહિત હાથ જોડીને મહામુનિને પૂછ્યું. ૧૩ વેયાણં ચ મુહ. બૂદ્ધિ, બૃદ્ધિ જનાણ જ મુહુ` i નકખત્તાણ મુહું મૂર્ત્તિ, બુહિધમ્માણ વા મુહુ
૧૪
હે સાધુ! આપ વેદોનુ મુખ શું છે તે કડ્ડા. યજ્ઞ, નક્ષત્ર અને ધનુ મુખ બતાવેા. ૧૪
જે સમક્થા સમુદ્ધ, પપ્પાએવ ય । એય મે સ ́સયં સબ્ધ, સાહૂ કહસુ પુચ્છિ
વળી આપ મતે એ પણ બતાવે કે સ્વપરના ઉદ્ઘાર કાણુ સમ છે? મારા આ બધા સંશયના ઉત્તર આપેા. અગ્નિહ્ત્તસુહા વેયા, જન્નતૢી વેયસા મુહું । નકખત્તાણુ મુહુ ચન્દા, ધમ્માણ કાસવા મુહુ
Jain Educationa International
૧૧
પણુ
૧૨
૧૬
વેદાનુ મુખ અગ્નિ—હેામ છે, યજ્ઞા” વેદનું મુખ છે, નક્ષત્રાનું મુખ ચંદ્ર છે અને ધર્મનું મુખ કાશ્યપ ભગવાન ઋષભદેવ છે. ૧૬ જહા થન્દ ગહાઈયા, થિય઼તે પજલીઉડા । વન્દમાણા નમસન્તા, ઉત્તમ' મણહારિણા
ܪ ܐ ܙ
For Personal and Private Use Only
!:
૧૫
કરવા
૧૭
www.jainelibrary.org