________________
જેવી રીતે ચંદ્રમાની આગળ ગ્રહો અને આદિત્ય અંજલિ જોડીને વંદના અને મનોહર સ્તુતિ કરે છે, એવી રીતે ઉત્તમ ભગવાન કાશ્યપની ઈંદ્રાદિ દેવ સ્તુતિ કરે છે. ૧૭
અજાણગા જનવાઈ વિજામાહણુસંપયા મૂઠા સજઝાયતવસા, ભાસષ્ઠને ઇવગિણે ૧૮
તમે યજ્ઞવાદી બ્રાહ્મણે રાખથી ઢાંકેલ અગ્નિની માફક તત્વથી અનભિજ્ઞ છે, વિદ્યા અને બ્રાહ્મણની સંપદાથી અજ્ઞાન છે અને સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મૂઢ છે. ૧૮
જો એ બમ્મણે વૃત્તા, અગ્નીવ મહિએ જહા સયા કુસલમંદિ૬. તે વયં બૂમ માહણે ૧૯
જેને કુશલ પુરૂષએ બ્રાહ્મણ કહ્યો છે અને જે સદા અગ્નિની સમાન પૂજનિય છે એને હું બ્રાહ્મણ કહું છું. ૧૯
જે ન સજઈ આગતું, પāયતો ન સોઈ રએ અજવણુભિ, તે વયં બૂમ માહણે ૨૦
જે સ્વજનાદિમાં આસક્ત નથી અને પ્રવજ્ય લેવામાં બેદ નથી કરતો અને જે આર્યવચનમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૦
જાયસવં જહામિ, નિદ્ધત્તમલપાવર્ગ રાગદાસભાઈયં, તે વયં બૂમ માહણું
જેવી રીતે અગ્નિથી શુદ્ધ કરેલું તેનું નિર્મલ છે, એવી રીતે જે રાગ-ઈષ્ય અને ભયથી અતિત-મુક્ત છે તેને અમે બ્રાહ્મણ - કહીએ છીએ. ૨૧
તવસિયં કિસ દન્ત, અવચિયમંસસોણિયું ! સુવર્ય પરનિવ્વાણું, તે વયં બૂમ માહણે ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org