________________
૨૧૩
જે તપસ્વી છે, જે કૃશ છે અને જે દાન્ત-ઇન્દ્રિયાને દમનાર છે, જેનું માંસ લેાહી સૂકાઈ ગયુ છે, થાપું રહ્યું છે, જે સુત્રતના પાલનથી નિર્વાણુ મેળવનાર છે. તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૨ તસપાણે વિયાણિત્તા, સંગહેણ ય થાવરે । જો ન હિંસઈ તિવિહેણ, ત વયં ખૂમ માહુણ
૨૩
જે ત્રસ-હાલતા અને સ્થાવર-સ્થિર પ્રાણીઓને સક્ષેપ અને વિસ્તારથી જાણીને હિંસા કતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૩.
કાહા વા જઈ વા હાસા, લાહા વા જઈ વા ભયા । સુસં ન વયઈ જો ઉ, તં વયં બુમ માહણ
૨૪
જે ક્રોધથી, લાભથી, હાસ્યથી, ભયથી જાડુ ખેલતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૪
ચિત્તમન્તમચિત્ત' વા, અપ્પ વા જઇ વા બહું ! ન ગિલ્હાઈ અદત્ત જે, તં વય' બુમ સાહુણ
૫
જે સચિત્ત હાય, અચિત્ત હોય, ચા ુ હોય કે વધુ હોય પરંતુ જે આપ્યા વિના કંઈ લેતેા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૫ દ્વિષ્વમાણસતરિચ્છ, જો ન સેવઈ મેહુણ' । મસા કાયવક, તં ય ભ્રમ માણ
જે દેવ મનુષ્ય અને તિય``ચ વિષે મન, વાણી અને મૈથુન સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જહા પામ' જલે જાય, નાવલિમ્પઈ વારિણા એવ અલિત્ત કામેહિં, ત વયં ભ્રમ માણ
૨૭
જેમ પદ્મ-ક્રમલ પાણીમાં જન્મે છે છતાં પાણીથી અલિપ્ત રહે છે, તેમ જે બ્રાહ્મણુ છે તે સંસારનાં કામેાથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. २७
Jain Educationa International
૨૬
કર્માંથી
૨૬
For Personal and Private Use Only
www.jainelibrary.org