________________
૨૦૯
જન્નઇજર્જ પંચવીસઈમં અઝયણું
યજ્ઞીય (યજ્ઞ) નામનું પચીસમું અધ્યયન
માહણલસંભૂઓ, આસિ વિ મહાયો જાયાઈ જમજનૂમિ, જયધેસે ત્તિ નામ ૧.
બ્રાહ્મણ કુળમાં જન્મેલે જયષ નામને પ્રસિદ્ધ અને મહા યશસ્વી વિપ્ર હતા. એ યમનિયરૂપ ભાવ યજ્ઞ કરનારે હતા. ૧ ઇન્દ્રિયગ્રામનિષ્ણાહી, મગ્ગગામી મહામુણી ગામાણુગામે રીયન્ત, પત્તા વાણુરસિં પુરિ ૨
ઈદ્રિયોને સંયમ-નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગને મુસાફર મહા મુનિ ગ્રામાનુગ્રામ ફરતો વણારસી નગરીમાં પહોંચ્યો. ૨ વાણારસીઈ બહિયા, ઉજાણુંમિ મણે રમે . ફાસુએ સેજાસંથારે, તળે વાસસુવાગએ ૩
એ મુનિ વણારસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં આવ્યા અને નિર્દોષ શયા સસ્તારક લઈને રહેવા લાગ્યા. ૩
અહ તેણેવ કાલેણું, પુરીએ તત્થ માહણે છે વિજયસે ત્તિ નામેણુ જન્મ જયઈવેયવી
આ વખતે એ નગરીમાં વેદવિદ્ વિજયેષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતે હતે. ૪
અહસે તત્યે અણગારે, મા ખમણપારણે વિજયસન્સ જર્નામિ, ભિકખમવદ્રિએ
આ જયશેષ અણુગાર માસ ખમણના પારણે ભિક્ષા માટે વિશેષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. ૫
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org