________________
૨૦૮
સચ્ચા તહેવ મોસા ય, સમોસા તહેવ યા ચઉથી અસમોસા ય, વયગુત્તી ચઉવ્યિહા ૨૨
વચન ગુપ્તિ ચાર જાતની છે -૧ સત્યા, ૨ અસત્યા, ૩ સત્યા મૃષા, ૪ અસત્યા મૃષા. ૨૨ સં સમારમ્ભ, આરમ્ભ ય તહેવ ય વયં પરમાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૩
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વાણીનું નિયંત્રણ કરે. (રેકે) ૨૩ ઠાણે નિસીયણે ચેવ, તહેવ ય તુયણે ઉલંઘણુપલંઘણે, ઇન્દ્રિયાણ ય જુંજણે
ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાં, ઓળંગવામાં, ઈદ્રિની પ્રવૃત્તિમાં– ૨૪
સંરહ્મસમારમ્ભ, આરમ્ભ ય તહેવ યા કાયં પવત્તાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૫
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં જતાં શરીરને રેકે. ૨૫ એયાઓ પંચ સમિઈએ, ચરણસ્સ ય પવરણે ગુત્તી નિયત્તણે વૃત્તા, અસુભત્વેસુ સવસે ૨૬
આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ગુપ્તિ સર્વ જાતની અશુભ પ્રવૃત્તિ રેકવા માટે છે.
એયાએ પવયણમાયા, જે સમે આયરે મુણી સે ખિયં સવ્યસંસારા, વિપમુઈ પડિએ ૨૭
ત્તિ બેમિ છે જે પંડિત મુનિ આ પ્રવચન માતાનું સમ્યફ પ્રકારે આચરણ કરે છે, એ સમસ્ત સંસારથી જલ્દી મુક્ત થઈ જાય છે. ૨૭ * એમ કહું છું. ' ' . ઈતિ ચોવીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org