________________
૨૫૯ હે ભગવાન ! કાય ગુપ્તિથી છે ગુણ થાય છે? કયગુપ્તિથી સંવર થાય છે. સંવરથી જીવ પાપાશ્રવને નિરોધ કરે છે. ૫૫
અણસમાહારણયાએ ણં ભત્તે! જીવે ફિ. જણયઈ? મણસમાહરણયાએ છું, એગગે જણય એગુગ્ગ જણઈત્તા નાણપજવે જણય નાણપજવે જઈના સમ્મત્ત વિહેઈ મિચ્છd ય નિજ જઈ ને પ૬ હે ભગવાન! મનું સમાધારણાથી શું ફળ થાય છે?
મનસમાધારણાથો . એકાગ્રતા, એકાગ્રતાથી જ્ઞાનના પર્યાયા પ્રકટ થાય છે. આથી સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની નિર્જરા થાય છે. પ૬
વયસમાહરણયાએ શું ભન્ત! જીવે કિ જણ થઈ ? વયસમાહરણયાએ વયસમાહારણું દંસણપજવે વિસાહેઈ વયસા હારણ દંસણુ પજવે વિસાહિત્તા, સુલહાહિયત્ત ચ નિબૈઈ દુલ્લોહિયાં નિજઈ છે ૫૭
હે ભગવાન ! વચન સમાધારણથી શ ગુણ પ્રાપ્ત થાય છે ?
વચન સમાધારણાથી વચન યોગ્ય દર્શન પર્યાયોની શુદ્ધિ થાય છે. પછી સુલભ બોધિ ભાવ મેળવીને બેધિ દુર્લભતા નિર્જરે છે. પ૭
કાયસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિ જયાં ? કાયસમાહારણયાએ શું ચરિત્ત વિહેઈ, • ચરિત્તપન્જ વિસાહિત્તા અહખાયચરિત્ત વિસોહેઈ ચત્તારિ કેવલિ કમ્મસે ખઈ તઓ પચ્છા સિજઝઈ બુજઝઈ મુઈ, પરિનિવાઈ સદુફખાણુમંત કઈ ૫૮
હે ભગવાન, કાય સમાધારણુથી શે લાભ થાય ? કાય સમાધારણથી ચારિત્ર પર્યાય શુદ્ધિ થાય, એનાથી યથાખ્યાત ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org