SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ હે ભગવાન ! કરણું સત્યથી શું લાભે કરણ સત્યથી સત્ય પ્રવૃત્તિ થાય છે. સત્ય પ્રવૃત્તિમાં આગળ 11 વધવાથી જીવ જેવુ' ચાહે તેવું કરી શકે છે. ૫૧ જોગસચેણ ભન્તે! જીવે કિં જણય ? જોગસÅણ' જોગ' વિસેહેઇ ॥ પર ૫ હું ભગવાન ! યાગ સત્યથી શુ ળ થાય છે? • યાગ સત્યથી ચેાગેાની વિશુદ્ધિ થાય છે. પર મગુત્તયાએ ણ' ભન્તે! વે કિજય ? મણગુત્તયાએ ણુ એગગ્ગ જઈ ? એગગ્નચિત્તેણં જીવે સગુત્ત સજમારાજુએ ભવઈ ા પ હું ભગવાન ! મનેા ગુપ્તિથી શું ફળ થાય છે ? મનેગુપ્તિથી એકાત્રપણુ' પ્રાપ્ત થાય છે. એકાગ્રતાથી જીવ મનેગુપ્ત સયમારાધક થાય છે. ૫૩ વયગુત્તયાએ ભન્તે! જીવે કિં જણઈ ? વયગુત્તયાએ ણં નિવ્વિયાર જણયઈ, નિલ્વિયારે ણ વેવઈશુત્ત અલ્ઝપજોગસાહુજીત્તે યાવિ ભવઇ ૫ ૫૪ ૫ હે ભગવાન ! વચન ગુપ્તિથી શું ફળ થાય છે? વચન ગુપ્તિથી નિવિકારિતા આવે છે. નિર્વિકારી જીવ વચનગુપ્ત થવાથી અધ્યાત્મ યોગ સાધવાવાળા થાય છે. ૫૪ કાયગુત્તયાએ `. ભન્તે! જીવે કિ જયઇ ? કાયગુત્તયાએ સંવર જય, સવરેણ કાયગુત્તે પાવાસવિનરાહ કરેઇ! પપ્પા પુણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy