________________
૨૫૭
હે ભગવાન! આવતાથી જીવ શું પામે ?
આર્જવતાથી શરીર, વાણી અને મનના ભાવ સરલ થાય છે. અવિસંવાદપણું પ્રાપ્ત થાય છે અને અવિસંવાદપણામાં જીવ ધર્મને આરાધક થાય છે. ૪૮
મદ્વયાએ હું ભન્ત! જીવે કિં જણાઈ? મદ્રવયાએ ણું અણુસિયત્ત જણયઈ અણુસ્સિય? ણ જીવે મિઉમદવસને અ મયણાઈ નિવેડી છે ૪૯
હે ભગવાન! મૃદુતાથી શું ફળ થાય છે ?
મૃદુતાથી ઉત્સુકતા, ચંચલતા રહિત થવાય છે અને કેમલતા આવે છે. તથા મૃદુતાથી આઠ મદના સ્થાનકે નષ્ટ થાય છે. ૪૯
ભાવસણું ભન્ત! જીવે કિ જણયઈ? ભાવસએણું ભાવસિહ જણય, ભાવવિસાહિએ વ૬માણે જીવે રામરહન્તપનત્તસ્ય ધમસ આરહણ યાએ અભુઈ, અરહંતપન્નત્તરસ ધમ્મન્સ આરાહણએ અભુક્તિા પલાગધમ્મન્સ આરાએ ભવઈ પ૦ છે હે ભગવાન ! ભાવ સત્યથી શે લાભ થાય છે ?
ભાવ સત્વથી ભાવની શુદ્ધિ થાય છે. શુદ્ધ ભાવવાળા જીવ અરિહંત પ્રણિત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મને આરાધક થાય છે. પ૦
કરણસચેણું ભન્ત! જીવે કિં જણ્યઈ? કરણસચ્ચેણું કરણસન્નેિ જણયઈ, કરણસચ્ચે વટમાણે જીવે
જહાવાઈ તહકારી યાવિ ભવઈ છે પ૧ છે ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org