________________
સરિતુ પોણિય તત્ય જાઈ,
તહા સુચિષ્ણુ તવ સંજમં ચ ૫ બ્રાહ્મણને યોગ્ય કર્મ કરનાર તે પુરોહિતના બે પ્રિય પુત્રોને, ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જેનાથી પૂર્વભવમાં પાળેલું–સારી રીતે પાળેલા તપ અને સંયમનું સ્મરણ કરવા લાગ્યો. ૫ તે કામભોગેસુ અજમાણું,
માણુસ્સએશું જે યાવિ દિવ્યા મોખાભિનંખી અભિજાય,
તાત ઉવાગમ્મ ઇમં ઉદાહુ આ પુત્ર દેવ અને મનુષ્ય સંબંધી કામગમાં આસક્ત ન થતાં, મોક્ષની ઈરછા અને ધર્મની શ્રદ્ધાવાળે થઈને પિતા પાસે આવીને નીચે પ્રમાણે કહેવા લાગે - ૬ મસાયંદ છમ વિહાર,
* બહુઅન્તરાય ન ય દીહમાઉં ! ગિહંસિ ન ર લભામે,
આમન્તયામે ચરિસ્સામુ મેણું ૭ આ વિહાર-જીવન અનિત્ય છે, આયુષ્ય ટૂંકું અને તેમાં અંતરાયો ઘણી છે, તેથી મને ગૃહવાસમાં આનંદ નથી. મને આજ્ઞા આપે જેથી હું મૌનપણે મુનિ થઈ વિચરૂ. ૭ અહ તાયગે તત્ય મુણી તેસિં,
તવસ્સ વાઘાયકરે વયાસી ઇમં વયં વેવિએ વયક્તિ,
જહા ન હોઈ અસુયાણ લેગ આ સાંભળીને એને પિતા એ ભાવ મુનિઓને તપ સંચમમાં વ્યાઘાત-વિગ્ન કરનાર વચન કહેવા લાગ્યું. વેદવિદ્ કહે છે કે મુત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org