SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ રહિત મનુષ્યની ઉત્તમ ગતિ થતી નથી. ૮ અહિજજ વેએ પરિવિલ્સ વિપે, ( પુરૂં પરિ૬પ હિંસિ જાયા છે ભોચાણ એ સહ ઈન્થિયા,હિં, આરણગા હેહ મુણી પત્યા ૯ હે પુત્રો ! તમે વેદને ભણે, વિપ્ર-બ્રાહ્મણોને બ્રહ્મ ભજન જમાડો. ગૃહવાસમાં સ્ત્રીઓથી ભોગ ભેળવીને, પિતાના પુત્રને ગૃહભાર સોંપીને પછી આરણ્યક વનવાસી ઉત્તમ મુનિ થાઓ. ૯, સોયગિણું આયગુણિધેણં, મહાણિલા પજલણાહિએણે સંતત્તભાવ પરિત પ્રમાણે, લાલ પમાણું બહુહા બહું થ ૧૦ બહિરાત્મ ગુણ, શૌચ રૂ૫. ધન, લાકડી મેહવાયુથી અત્યંત પ્રજ્વલિત શેકરૂપ અગ્નિથી સંતાપ તથા પરિતાપ પામેલે– ૧૦ પરહિયં તું કમસે અણુણાં, ' નિમંતયન્ત થ સુએ ધણેણ જહકમ કામગુણે હિ ચેવ, કુમારગ તે પસમિકખ વર્ષ પુરોહિત, જે અત્યંત અનુનયની સાથે આલાપ-પ્રલાપ કરતો, તે પોતાના પુત્રોને કામભોગ અને ધનનું નિમંત્રણ કરતે હતો, પરંતુ કુમારે નીચે પ્રમાણે કહેવા લાગ્યા – ૧૧ વિયા અહીયા ન ભવન્તિ તાણું, - ભુતા દિયા નિનિત તમે તમેણું જાયાં ય પુત્તા ન હવતિ તાણું, કે ણામ તે અણુમને જજ એય ૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy