SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વેદ ભણવાથી એ વેદ્ય શરણભૂત થતા નથી. બ્રાહ્મણાને ભોગા આપવાથી એ મહાન અંધકારમાં લઇ જાય છે. પુત્ર પશુ શરણુરૂપ નથી તે। આપનું કથન કેવી રીતે માનુ ? ૧૨ ખમિત્તસુકખા મહુકાલદુકખા, પગામા અણિગામસુા । સ’સામેકખસ વિપક્ખયા, ખાણી અણુત્થાણ ઉ કામભોગા ૧૩ કામભોગ ક્ષણમાત્ર સુખ અને હુ વખત દુઃખ આપે છે. શે' સુખ અને મહાન દુઃખવાળાને સુખ કેવી રીતે કહેવાય ? *ામભોગ સંસારવ ક મેાક્ષવિાષી અને અનર્થાની ખાણુ છે. ૧૩ આ પરિબ્બયન્તે અનિયત્તકામે, અહા ય રાએ પતિપ્રમાણે 1 અન્નપ્રમત્તે ધણમેસમાણે, પપ્પાત્તિ મચ્છુ પુસેિ જર્ થ ૧૪ કામભોગથી અનિવૃત્ત પુરૂષ દિવસ અને રાત્રિ પરિત થતે પરિભ્રમણ કરે છે. સ્વજનોના માટે દૂષિત પ્રવૃત્તિથી ધન સંગૃહિત કરતા થકા જરા અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. ૧૪ ઇમં ચ મે અસ્થિ મિં ચ નહિ, ઈમ' ચ મે કિચ્ચ' ઇમ અચ્ચિ। ત' એવમેવ લાલખમાણ, Jain Educationa International હરા હરતિ ત્તિ કહે` પમાએ ૧૫ આ મારૂ છે, આ મારૂં નથી, આ મેં કર્યું, આ મેં ન કર્યું, આમ આકુલ-વ્યાકુલ બનતા પુરૂષને કાળ હરી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ કેમ થાય ? ૧૫ ધણ પભૂયં સહુ ઇથિયાહિં, સયા તહા કામનુાં પગામા । For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy