________________
॥ ઉસુયારેિજઝ ચાહમ અન્ઝયણું ॥ ચૌદમુ અધ્યયન
દેવા ભવિત્તાણ પુરે ભવમ્મી, કેઈ ચુયા એગવિમાણવાસી । પુરે પુરાણે ઉયારનામે, ખાએ સમિધ્યે સુરલેગમે ૧
પૂર્વ ભવમાં દેવા હતા તે વિમાનમાંથી ચ્યવીને હુકાર નામના પ્રખ્યાત, સમૃદ્ધિવાળા નગરમાં જન્મ્યા. ૧ સકઅસેસેણ પુરાકએણ, લેસુદગ્ગસુ ય તે પસૂયા । નિશ્વિણ સ સારભયા જહાય, જિણિદમગ્ન' સરણ' પવન્ના ૨ બાકી રહેલા પૂ કર્યાં ભાગવવાને માટે તે ઉત્તમ કુલમાં જન્મ્યા. પછી સંસારના ભયથી નિવેČદ પામીને જિતેન્દ્રના માનું ગ્રહણ કર્યું. ૨ પુમત્તમાગમ કુમાર દા વી, પુરાહિએ તસ્સ જસાય પત્તી વિસાલકિત્તી ય તહેસુયા, રાયત્થ દેવી કમલાવઈ ય ૩
એ છ જીત્ર વિશાલ કીર્તિવાળા બ્રુકાર રાજા અને તેની કમલાવતીદેવી, પુરાહિત અને તેની જશા પત્ની તથા બે પુરાહિતના કુમાર થયા. ૩
જાઈજરામÁભયાભિભૂયા,અહિં વિહારાભિનિવિઙૂચિત્તા । સંસારચક્રસ્સ વિમેાકખણકા, દ્ગુણ તે કામણે વિત્તા ૪ જન્મ, જરા અને મૃત્યુથી ભયભીત, સંસારથી પર, મેાક્ષના ઈચ્છુક આ એ કુમારા સ ́સાર ચક્રથી વિમુક્ત થવા માટે કામ– ભાગથી વિરક્ત થયા. ૪
ܬ
પિયપુત્તગા ક્રાન્તિ વિ માહુણસ્સ, સકમ્ફસીલસ પુરાહિયસ્સ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org