________________
૯૭
હે રાજા ! તમારી બુદ્ધિ ભેગે છેડવાની નથી, તમે આરંભ અને પરિગ્રહમાં વૃદ્ધ છે. મેં આટલે તમારી સાથે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો, હવે હું જાઉં છું. ૩૩ પંથાલરાયા વિ ય બમ્ભદત્તો,
સાહસ તસ્સ વય અકાઉં અણુત્તરે ભુજ્યિ કામગે,
અણુત્તરે સે નરએ પવિ ૩૪ તે સાધુના વચનને પાલન નહિ કરીને પંચાલ દેશનો રાજા અનુત્તર શ્રેષ્ઠ કામગ ભેગવીને પ્રધાન નરકમાં ઉત્પન્ન થયે. ૩૪ ચિત્તો વિ કામેહિ વિરત્તકામે,
ઉદગથારિત મહેસી અત્તર સંજમ પાલડત્તા,
અણુત્તરે સિદ્ધિગઈ ગાઓ રૂપા |
| ત્તિ બેમિ - મહર્ષિ ચિરાજી કામભોગેથી વિરક્ત થયા છે, ઉટ ચારિત્ર, તપ અને સર્વ શ્રેષ્ઠ એવા સંયમનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત થયા. ૩૪ એમ હું કહું છું.
|| ઇતિ તેરમું અધ્યયન :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org