________________
પ્રાપ્તિ થાય. આવા મેાક્ષાથી' આ પુત્રને કાઇપણ સ્થાનથી બહાર કાઢવામાં આવતા નથી. છ
નિસન્ત સિયા મુહુરી, બુઢ્ઢાણ અન્તિએ સયા; અđજીત્તાણિ સિક્િખજ્જા, નિરાણિ ઉ વજ્રએ. (૮)
હંમેશાં શાંતિ રાખનાર, વાચાલપણાને ત્યાગ કરનાર અને જ્ઞાનીની પાસે રહીને મેાક્ષાવાળાં આગમાને શીખે અને નિરક એવી લૌકિક વિદ્યાના ત્યાગ કરે. ૮
અણુસાસિઓ ન કૅપ્પિજજા, ખન્તિ સેવિજ પšિએ, ખુùહિં સહુ સંસગ્નિ', હાસ' કી ચ્ વજ્જએ. (૯.)
કાઇ વખત ગુરુ કઠોર વચન કહે તે પણ ડાહ્યો શિષ્ય ક્રેાધ ન કરે અને ક્ષમા ધારણ કરે, ક્ષુદ્ર અને અજ્ઞાની માણસાની સંગતિ ન કરે તથા હાસ્ય અને ક્રિડાનેા સથા ત્યાગ કરે. ૯
મા ય ચડાલિય કાસી, બહુયં મા ય આલવે; કાલેણ ય અહિજિત્તા, તમે સાઇજ એગએ (૧૦૦)
( વિનીત શિષ્ય ) ક્રોધાદિ ચંડાલને વશ થઇ અસત્ય ન લે, વધારે પડતું ન ખાલે, સમયસર શાસ્ત્રનું અધ્યયન કરીને એકાંતમાં ચિંતન-મનન કરે. ૧૦
હુચ્છ ચડાલિય` કટ્ટુ, ન નિલ્તુવિજ્જ કયાઇ વિ, કડ કડે ત્તિ ભાસિજ્જા, અકડ ના કૐ ત્તિ યુ. (૧૧)
કદાપિ (જો કાષ્ટ દિવસ) અસત્ય વચન ખેલાઈ જાય તેા એને છૂપાવે નહી. પરંતુ અસત્ય કર્યું હોય તેા કર્યું અને અસત્ય ન કયું” હાય તા નથી કર્યું. એમ સત્ય વચન કહી દે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org