________________
૧૪૨
આ મૃગાપુત્રે તપ, નિયમ અને સંયમના ધારક, શીલવાન, ગુણાના ભંડાર એક શ્રમણુ-સતિને ત્યાંથી જતા જોયા. ૫ તં દેહઈ મિયાપુત્ત, દિઠ્ઠીએ અણિમિસાએ ઉ કહિં મનૅરિસ રુવ, પુળ્વ મએ પુરા
૬
એ મુનિને મૃગાપુત્ર એક દૃષ્ટિથી જોવા લાગ્યા. એને વિચાર થયા કે મેં આ જાતનુ રૂપ પહેલાં કયાંક જોયું છે.
સાહુમ્સ દરિસણે તમ્સ, અલ્ઝવસાણશ્મિ સાહુણે મેાહ ગયસ્સ સન્તસ, જાઈસણું સમુપન્ન
તે સાધુના દર્શીનથી મેાહનીય કર્માંના ક્ષયાપશમ થવાથી તથા આંતરિક ભાવેાની શુદ્ધિથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. છ દેવલાગ ચુએ સંતે, માસ ભગભાગ સઙ્ગિાણ સમ્રપણે, જાઇ સરઈ પુરાય
।
૮
સની જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વ જન્મનું સ્મરણ કર્યું. હું દેવલેાકમાંથી વીતે મનુષ્ય ભવમાં આવ્યા છું. ૮
જાઈસણે સમુન્ન, મિયાપુત્ત મહિફ઼્રિએ ! સરઈ પારાણિય જા‰, સામણું ચ પુરા કર્ય
૯
જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિવાળા મૃગાપુત્ર, પોતાના પૂર્વ જન્મને અને એમાં પાળેલા શ્રમપણાને યાદ કરવા લાગ્યા. ૯ વિસએહિં અરજન્તા, રજન્તા સજમમ્મિ ય! અમ્માપિયસુવાગત્મ્ય, ઇમ વયણમધ્મવી
૧૦ મૃગાપુત્રને વિષયા ન ગમવા લાગ્યા અને સયમમાં આનંદ થયા. તેણે માતાપિતા પાસે આવીને આ વચન કહ્યું–આ પ્રમાણે મેલ્યા. ૧૦ યાણિ મે પથમહવયાણિ,
નરએસ દુખ ચ તિરિક્ખળેણિસુ ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org