________________
૧૪૩
નિવિણકામે મિ મહષ્ણુવાઉ,
અણુજાણહ પવઈસ્લામિ અમે ૧૧ હે માતા ! મેં પાંચ મહાવ્રતને જાય છે. [સાંભળ્યા છે નરક અને તિર્યંચ નીને વિષે ભેગલાં દુઃખે જાણ્યા છે. હું સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને અભિલાષી છું. હું દીક્ષા લેવા ઈચ્છું છું, મને આજ્ઞા આપે. ૧૧
અમ્મ તાય એ ભાગ, ભુરા વિસફલેવામાં પછી કયવિવાગા, અણુબન્ધદુહાવહા
૧૨ હે માતા-પિતા ! મેં કામગ ભેગવ્યા. એ વિફલ સમાન છે. એનું વિપાક કટુક છે અને દુઃખદાયક છે. ૧૨ ઈમં સરીરે અણિચં, અસુઇ અસુઈસંભવ છે અસાસયાવાસમિણું, દુકખ કેસાણ ભાયણે ૧૩
આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, આ શરીરમાં જીવનું રહેવાનું અશાશ્વત છે અને આ દુઃખો તથા કલેશનું ભાજન (પાત્ર) છે. ૧૩
અસાસએ સરીરશ્મિ, રઈ નેવલભામહું પચ્છા પુરા વ ચઈયળ્યે, ફણબુબ્યસનિભે ૧૪
પાણીના બુબુદ સમાન આ અશાશ્વત શરીરમાં પ્રેમ નથી, કારણ કે વહેલું-મોડું એને છોડવું જ પડશે. ૧૪ • માણસને અસારગ્નિ, વાહીગાણ આલએ જરામરણઘથગ્નિ, ખણું પિ ન રમામહું
વ્યાધિ અને રોગનું નિવાસ્થાન, જરા અને મરણથી ઘેરાયેલા આ અસાર મનુષ્યજન્મમાં હું એક ક્ષણભર પણ આનંદ માનતા નથી. ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org