________________
૧૪૪ જમ્મુ દુખે જરા દુખ, રોગાણિ મરણિયા અહે દુક હુ સંસારે, જલ્થ કીસતિ જો ૧૬
જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખ છે, રોગ અને મરણ દુઃખરૂપ છે. અરે! આ બધે સંસાર દુઃખરૂપ છે. આમાં જીવ કલેશ મેળવે છે. ૧૬ ખેત્ત વલ્થ હિરણું ચ, પુરૂદાર ચ બન્ધવા ચઈત્તાણું ઈમ દેહ, ગન્તશ્વમવસરસ મે
ક્ષેત્ર, ઘર, સેનું, ચાંદી, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને આ શરીરને છોડીને ભારે અવશ્ય જવું પડશે. ૧૭ જહા કિમ્પાગફલાણ, પરિણામે ન સુન્દરે ! એવં ભુરાણ ભેગાણું, પરિણામે ન સુન્દરે ૧૮
જેવી રીતે કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેવી રીતે ભગવેલા ભેગોનું પરિણામ સુંદર નથી. ૧૮
અદ્ધાણું મહત્ત તું, અપાહે પવનજઈ ગ૭ન્ત સે દુહી હેઈ, બુહાતહાએ પીડિઓ ૧૯
જે મનુષ્ય ભાથું લીધા વિના લાંબી મુસાફરી કરે છે તે આગળ જતાં ભૂખ-તરસથી પીડા પામીને દુઃખી થાય છે. ૧૯
એવં ધમૅ અકાઊણું, જે ગ૭ઈ પરં ભવ ગ૭ન્ત સે દુહી હાઈ વાહીગેહિ પીડિઓ ૨૦
આવી રીતે ધર્મ ન કરનાર પરભવમાં જતાં વ્યાધિ અને રેગથી પીડિત થઇને દુઃખી થાય છે. ૨૦
અદ્ધાણું જ મહત્ત તુ, સપાહેઓ પવનજઈ ગછન્તો સે સુહી હેઇ, છુહાતહાવિવજિજએ ૨૧ . જે મનુષ્ય ભાતું સાથે લઈને લાંબી સફર કરે છે એ માર્ગમાં ભૂખ પ્યાસથી રહિત થઈને સુખી થાય છે. ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org