________________
એવં ધમ્મ પિ કાણું, જે ગઈ પરં ભવં . ગજો સો સુહી હેઇ, અપકમે અવેણે રર
આવી રીતે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, એ અલ્પ કર્મ અને વેદના રહિત થઇને સુખી થાય છે. ૨૨ જહ ગેહે પલિરશ્મિ, તસ્સ ગેમ્સ જો પહૂ સારભાણિ નીeઈ, અસારું અવઉઝઈ ૨૩
જેવી રીતે ઘરમાં આગ લાગ્યા પછી ઘરને માલિક મૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢે છે અને અસાર વરતુઓને છેડી દે છે. ૨૩
એવં લેએ પલિરશ્મિ, જરાએ મરણેણુ ય અપાયું તારઈસ્લામિ, તુમેહિ અણુમત્નિઓ. ૨૪
તેમ જરા અને મૃત્યુથી બળતા આ લેકમાંથી હું આપની આજ્ઞા મેળવીને મારા આંત્માને તારીશ. ૨૪ તે બેતિ અમ્માપિયરે, સામણું પુરૂ દુર ! ગુણાણું તુ સહસ્સાઈ, ધારેશ્વાઈ ભિખુણે ૨૫
માતા-પિતા કહેવા લાગ્યા–હે પુત્ર! શ્રમણપણું દુષ્કર છે, તેમાં સાધુએ હજાર ગુણો ધારણ કરવા પડે છે. ૨૫"
સમય સવ્યભૂસુ, સસુમિત્તેસુ વા જશે! પાણાઇવાયવિરઈ, જાવજીવાએ દુર
સંસારમાં સર્વ પ્રાણીમાત્રમાં સમતા-સરખું વાત્સલ્ય ભલે તે: મિત્ર હોય કે દુશ્મન હોય તો પણ જીવનપર્યત હિંસાથી વિરામ થવું દુષ્કર છે. ૨૬ નિશ્ચકલપમતેણું, મુસાવાયવિવજણું
ભાસિયત્રં હિય સચ્ચું, નિશ્રાણિ દુકાં ર૭ " સર્વ કાળ માટે અપ્રમત્ત થઇને મૃષા–અસત્ય ત્યાગવું અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org