SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બોલવું દુષ્કર છે. ૨૭ દત હણમાઈલ્સ, અદત્તસ્સ વિવજજણું અણવજેસણિજન્સ, ગિણહણ અવિ દુલાર, ૨૮ દાંત સાફ કરવા તણખલું પણ આપ્યા વિના લેવું નહિ અને નિર્વઘ અને એથીય વસ્તુ જ લેવી અતિ દુષ્કર છે. ૨૮ વિરઈ અબચેરસ્ટ, કામાગરસનુણુ ઉગ મહત્વયં બભ, ધારેવં સુદુર ૨૯ કામમોગના રસના જાણનારના માટે મૈથુનથી નિવૃત્ત થવું અને ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું અતિ દુષ્કર છે. ૨૯ ધણધનપેસવગેસુ, પરિગ્રહવિવજણું , સવ્વારશ્નપરિગ્રાઓ, નિમત્ત સુકર ૩૦ બધા પ્રકારના આરંભ-પરિગ્રહને અને ધન-ધાન્ય અને નેકર -ચાકરને ત્યાગ કરીને નિર્મમત થવું મહા કઠણ છે. ૩૦ ચઉવ્હિહ વિ આહારે, ઈયણવ જણાશે સનિહીસંચએ ચેવ, વજેયો સુદુક્કરે ૩૧ રાત્રીમાં ચાર આહારનો ત્યાગ કરવો અને ધનાદિના સંચયને ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ૩૧ છુહા હા ય સીરહું, દંસમસગવેયણું અક્કોસા દુખિસેજા ય, તણફાસા જલમેવ ય ૩ર સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરથી થતી વેદના, આક્રોધ વચન, દુઃખદ પથારી, તૃણસ્પર્શ, મેલ પરિષહ, ૩૨ - તાલણ તજજણું ચેવ, વહબધપરીસહા ! દુખ ભિકખાયરિયા, જાણ ય અલાભયા ૩૩ - તાડન, તર્જન, વધ, બંધનને પરિવહ, યાચના અને અલાભ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy