________________
૩૧૯
આહાર ગ્રહણ કરે અને મળે ન મળે તે પણ સંતેષી રહીને ભિક્ષાવૃત્તિનું પાલન કરે. ૧૬
અલેલે ન રસે ગિધે, જિભાદને અમુછિએ ન રસાએ સુંજિજ, જવણએ મહામુણી ૧૭
જિત્વાને લુપિ ન થાય, રસમાં વૃદ્ધ ન બને, છહુવાને વરા રાખે, મૂચ્છ રહિત થાય, સ્વાદને માટે ભોજન ન કરે, પરંતુ સંયમ અર્થે જ ભોજન કરે. ૧૭ અણું રણું ચેવ, વન્દણું પૂયણે તહા ઇસક્કારસમ્માણું, ભણસા વિ ન પત્થાએ ૧૮
સાધુ અર્ચન, રચના, વંદન, પૂજા, ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ને કરે. ૧૮ સુઝાણું ઝિયાઈજજા, અણિયાણે અકિંચણે
સક્કાએ વિહરે, જાવ કાલસ્ટ પજજઓ ૧૯ - સાધુ મૃત્યુ સુધી અપરિગ્રહી, નિદાન રહિત અને કામની મમતા ત્યાગીને શુકલ ધ્યાન ધ્યાત વિહરે. ૧૯ ણિજજુહિઊણુ આહાર, કાલધએ ઉવહૂિએ જહિ9ણ માણસ બેન્દિ, પહૂ દુકખા વિમુચ્ચઈ ૨૦
આમ સમર્થ મુનિ મૃત્યુ સમયે આહારાદિ ત્યાગીને મનુષ્યનું શરીર છોડીને બધા દુઃખથી મુક્ત થાય છે. ૨૦ નિમમ નિરહંકારે, વીયરાગે અણુસેવો છે સંપત્તિ કેવલં નાણું, સાયં પરિનિવૃડે. ૨૧
ત્તિ એમિ મમત્વ, નિરહંકાર, વીતરાગી અને નિરાશ્રયી થઇને કેવલજ્ઞાન પામીને એ સદાને માટે સુખી થઈ જાય છે. ૨૧ * એમ હું કહું છું.
- ઇતિ પાંત્રીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org