________________
૩૧૮
જલ, ધાન્ય તથા પૃથ્વી અને લાકડાને આશ્રિત રહેલા જવાની ભોજન પવવામાં હિંસા થાય છે, આ માટે ભિક્ષુ ખીજા પાસે પશુ રસેાષ્ટ્ર ન બનાવરાવે. ૧૧
વિસર્પ સવ્વ ધારે, અહૂ પાણિ વિણાસણે નત્યિ જોઇસમે સથે, તમ્હા જોઇ ન દીવએ
૧૨
સત્ર જેની ધારાઓ-શિખાઓ ફેલાયેલી છે અને જે ત્રણા પ્રાણીઓને નાશ કરનારી છે, જેના જેવુ. બીજુ કાઇ શસ્ત્ર નથી, એવા અગ્નિને સળગાવે નહિ. ૧૨
હિરણ થ જાયવ થ, મસા વિ ન પત્થએ ! સમલે કંચણે ભિકઝૂ, વિએ કયવિક્રએ
૧૩
યવિક્રયથી વિરક્ત અને માટી અને સેાનાને સરખા સમજનાર સાધુ સાના તથા રૂપાતે મનથી પણ ચિંતવે નહિ. ૧૩ ણિન્તા કઇ હેાઈ, વિક્રિણન્તા ય વાણિ ! યવિયશ્મિ વ‰ન્તા, ભિકમૂ ન હવઇ તારિસા ૧૪
ખરીદનાર ગ્રાહક અને વેચનાર વિષ્ણુકની જેમ, જે ક્રયવિક્રય કરે છે એ સાધુ થઈ શકતે નથી. ૧૪ લિખિયવ ન કૈયલ્વ, ભિકખુણા ભિકખવત્તિણા । યવિક્રએ મહાદાસા, ભિકખવિત્તી સુહાવહા ૧૫
ભિક્ષુએ ભિક્ષા જ કરવી જેષ્ટએ, મૂલ્યથી કાઈ વસ્તુ ન લેવી જોઇએ, કારણ કે ક્રમવિયમાં મહા દોષ રહે છે અને ભિક્ષાવૃત્તિ સુખ. આપનારી છે. ૧૫
"s
સમ્રયાણ' 'મેસિંજ્જા, જહામુત્તમણિન્દ્રિય' । લાભાલાભષ્ઠિ સંતુ, પિણ્ડવાય ચરે સુણી ૧૬ સૂત્રાનુસાર સામુદાયિક અને અનિતિ અને કળાથી મેડા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org