________________
३४४
સંખિજકાલમુકોસા, અંતે મહત્ત જહુનિયા તે ઇન્દ્રિયકાઠિઈ, કાર્ય તુ અમુંચ ૧૪૨
સતત નિવાસની અપેક્ષા તેઈન્દ્રિય જીવોની કાય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની છે. ૧૪૨
અણુતકાલમુકર્કસં, અંતમુહરં જહન્નયં તેઈન્ડિયજીવાણું, અંતરં તુ વિયાહિયં ૧૪૩
બીજ કાયમાં જન્મ લઈને પુનઃ તેન્દ્રિય કાયમાં ઉત્પન્ન થઈને અંતર જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૪૩ એએસિં વણઓ ચેવ, ગંધઓ રફાસસે સંડાણદેસાઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૪૪ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તેઈન્દ્રિય ના હજારે ભેદ છે. ૧૪૪ ચઉરિદિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા પજજત્તમપજતા, તેસિં ભેએ સુહ મે ૧૪૫
પર્યાપ્ત અને અપર્યાપ્ત આમ ચાર ઇન્દ્રિયવાળા જીવોના બે ભેદ છે. હવે એના ઉત્તર ભેદ સાંભળો – ૧૪૫
અંધિયા પિત્તિયા ચેવ, મછિયા મસગા વહા ભમરે કીડપયંગે ય, ટિંકણે કુંકણે તહા ૧૪૬ કુકડે સિંગરીડી ય, નંદાવર્તે ય વિષ્ણુએ ડોલે ભિંગિરીડી ય, ચિરલી અચ્છિવહએ ૧૪૭ “ અશ્લેિ માહએ અ૭િ, રડએ વિચિત્ત ચિત્તપત્તઓ ઉહિંજલિયા જલકારી ય, નિયયા તંબગાઈયા ૧૪૮ ઈ ચઉરિન્દિયા એએ, ગહ એવામાયા લેગસસ એગદેસમિ, તે સવૅ પરિકિરિયા ૧૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org