SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પા હરિઓસિજર્જ બારહું અઝયણું બારમું અધ્યયન સેવાગકુલસંભૂઓ, ગુણત્તરધરે મુણી હરિએસબલ નામ, આસિ ભિખૂ જિઇન્દિએ ૧ ચાંડાલ કુલમાં જન્મેલા ઉત્તમોત્તમ ગુણધારક હરિકેશીબલ નામના જિતેન્દ્રિય ભિક્ષુક મુનિ હતા. ૧ ઇરિએસણભાસાએ, ઉચ્ચારસમિઈસુ યા જઓ આયાણનિવે, સંજઓ સુસમાહિએ ૨ આ મુનિ ઈ, ભાષા, એષણ, આદાન ભંડ, માત્ર, નિક્ષેપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેળ પરિસ્થાપન એવી એવી પાંચ સમિતિમાં યત્ના કરનાર, ભગવાન અને શ્રેષ્ઠ સમાધિવાળા હતા. ૨ મણગુત્તો વયગુત્તો, કાયગુત્તો જિઇન્દિ ભિખ બન્મઇન્જન્મિ, જન્નવાડેઉવઓિ મન, વચન અને કાયગુપ્તિયુક્ત, જિતેંદ્રિય મુનિ ભિક્ષાર્થે જ્યાં બ્રાહ્મણ યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. ૩ તે પાસિકણું એજન્ત, તણ પરિસિયં પતાવહિઉવગરણ, ઉવહસતિ અણારિયા ૪ તપથી જેમનું શરીર શુષ્ક થઈ ગયું છે, જેમના ઉપકરણ જીર્ણ અને મલીન થઈ ગયાં છે તે મુનિને આવતા દેખીને અનાર્ય જેવા બ્રાહ્મણે અનાર્યવૃત્તિવાળા તેમની હાંસી કરે છે. ૪ જાઈમયપડિથદ્ધા, હિંસગા અજિઈન્ડિયા અશ્લથારિણે બાલા, ઈમ વયણમમ્બવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy