________________
૭૬
પા હરિઓસિજર્જ બારહું અઝયણું
બારમું અધ્યયન
સેવાગકુલસંભૂઓ, ગુણત્તરધરે મુણી હરિએસબલ નામ, આસિ ભિખૂ જિઇન્દિએ ૧
ચાંડાલ કુલમાં જન્મેલા ઉત્તમોત્તમ ગુણધારક હરિકેશીબલ નામના જિતેન્દ્રિય ભિક્ષુક મુનિ હતા. ૧
ઇરિએસણભાસાએ, ઉચ્ચારસમિઈસુ યા જઓ આયાણનિવે, સંજઓ સુસમાહિએ ૨
આ મુનિ ઈ, ભાષા, એષણ, આદાન ભંડ, માત્ર, નિક્ષેપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેળ પરિસ્થાપન એવી એવી પાંચ સમિતિમાં યત્ના કરનાર, ભગવાન અને શ્રેષ્ઠ સમાધિવાળા હતા. ૨
મણગુત્તો વયગુત્તો, કાયગુત્તો જિઇન્દિ ભિખ બન્મઇન્જન્મિ, જન્નવાડેઉવઓિ
મન, વચન અને કાયગુપ્તિયુક્ત, જિતેંદ્રિય મુનિ ભિક્ષાર્થે જ્યાં બ્રાહ્મણ યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. ૩ તે પાસિકણું એજન્ત, તણ પરિસિયં પતાવહિઉવગરણ, ઉવહસતિ અણારિયા ૪
તપથી જેમનું શરીર શુષ્ક થઈ ગયું છે, જેમના ઉપકરણ જીર્ણ અને મલીન થઈ ગયાં છે તે મુનિને આવતા દેખીને અનાર્ય જેવા બ્રાહ્મણે અનાર્યવૃત્તિવાળા તેમની હાંસી કરે છે. ૪
જાઈમયપડિથદ્ધા, હિંસગા અજિઈન્ડિયા અશ્લથારિણે બાલા, ઈમ વયણમમ્બવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org