________________
૧૩૫
સંજઓ નામ નામેણું, તહાં ગરણ ગત્તમ ગદ્ભાલી મમાયરિયા, વિજાચરણપારગા ૨૨
ઉત્તર-મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે, માસ આચાર્ય ગર્દભાલી છે જે વિદ્યા અને ચારિત્રને પારંગત છે. ૨૨ કિરિયં અકિરિયં વિણયં, અન્નાણું ચ મહામુણી ! એએહિં ચઉહિં ઠાણે હિં, મેયને કિં પભાસાઈ ૨૩
હે મહામુનિ ! ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વાદોમાં રહેનાર શું કહે છે ? એ લેકે એકાન્ત પ્રરૂપણ કરે છે. ૨૩
ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિણિવુએ વિજાચરણસંપન્ન, સચ્ચ સચ્ચપરમે
વિદ્યા અને ચારિત્ર સંપન્ન, સત્યવાદી અને સત્યપરાક્રમી પરિનિવૃત સર્વજ્ઞ ભગવાન મહાવીરે આ વાદોને પ્રકટ કર્યા છે. ૨૪
પતિ નરએ ઘરે, જે નર પાવકારિણે દિવ્યં ચ ગઈ ગતિ, ચરિત્તા ધર્મમાયિં ૨૫
પાપ કર્મ કરનાર ઘેર નરકમાં પડે છે અને ધર્મનું આચરણ કરનાર દિવ્ય ગતિમાં જાય છે. ૨૫
માયાવુઇયમેયં તુ, મુસાભાસા નિરન્થિયા સંજયમાણે વિ અહં, વસામિ રિયામિ ય ૨૬
એ વાદી માયાપૂર્વક બેલે છે. એટલા માટે એની વાણી મિયા અને નિરર્થક છે, એના કથનને સાંભળીને હું સંયમમાં સ્થિત છું અને યત્નાપૂર્વક ચાલું છું. ૨૬
સવૅતે વિઈયા મક્કે, મિચ્છાદિઠી અણુરિયા વિજાણે પરે લે, સમે જાણમિ અપાયું ર૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org