________________
મેં આ બધા વાદેને જાય છે. એ બધા વાદે મિથ્યા દ્રષ્ટિ અને અનાર્ય છે. હું પરલેક અને આત્માનું અસ્તિત્વ સમ્યક્ પ્રકારે જાણું છું. ર૭
અહમાસિ મહાપાણે, જુઈમં વરિસસઓવમે જા સા પાલિમહાપાલી, દિવા વારિસ એવમ ૨૮
હું મહાપ્રાણ વિમાનમાં પ્રકાશવાન દેવ હ. અહિંના સે વર્ષ ના પુર્ણાયુ સમાન ત્યાં દેવોનું પલ્યોપમ, સાગરોપમ જેવું મારું વર્ષ શતપમ આયુષ્ય હતું. ૨૮
સે ચુએ બભલેગા, માણસ ભવમાગએ અપણે ય પરેસિંચ, આઉં જાણે જહા હા ૨૯ - હું બ્રહ્મ કમાંથી ચવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું પિતાના તથા પારકા આયુષ્યને જેમ છે તેમ જાણું છું. ૨૯ નાણાઇ ચ છન્દ ચ, પરિવજજેજ સંજએ અણ જે ય અવસ્થા, ઇઇ વિજજામણુસંચરે ૩૦
ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું –સંત-સાધુ જુદી જુદી જાતના રુચિ અને અભિપ્રાય તથા સમસ્ત અનર્થીને સર્વથા ત્યાગ કરે અને સમ્યફ જ્ઞાનપૂર્વક સંયમ સાચવે. ૩૦ :
પડિક્કમામિ પસિણાણું, પરમત્તેહિં પુણે : હે ઉદ્રિએ અહેરાયં ઈઈ વિજાજા તવં ચરે ૩૧
હું સાવધ પ્રશ્નો અને ગૃહકાર્યથી નિવૃત્ત થઈ ગયો છું, હું રાત દિવસ સંયમમાં સાવધાન રહું છું. આવી રીતે વિદ્વાનોએ તપાચરણ કરવું જોઈએ. ૩૧
જે ચ મે પુજીસી કલે, સમં સુધેણુ ચેયસા તાઈ પાઉકરે બુધે તે નાણું જિણસાસણેઃ ૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org