________________
૧૩૭
હે મુનિ ! આપ મને શુદ્ધ ચિત્તથી સમ્યફ પ્રશ્ન પૂછે. જિનશાસનમાં એવું જ્ઞાન છે જે સર્વરોનું કહેવું છે. ૩૨
કિરિયં ચ રોયએ ધીરે, અકિરિયં પરિવજએ છે વિએિ દિસિપણે, ધર્મ શર સુદુચર ૩૩
ધીર પુરુષને ક્રિયા ગમવી જોઈએ અને અક્રિયા ત્યજવી જોઈએ અને દ્રષ્ટિથી સમ્યગ દષ્ટિ સંપન્ન થઈને દુષ્કર ધર્મનું આચરણ કરવું જોઈએ. ૩૩
એવં પુણપયં સોચ્ચા, અત્થધવહિયં ભરહ વિ ભારહું વાસ, ચિસ્થા કમાઈ પવએ ૩૪
આ મેક્ષરૂપ અર્થન આપનાર ધર્મથી સુશોભિત પુણ્યપદોને સાંભળીને ભરત ચક્રવતીએ ભારતવર્ષ અને કામભોગ છેડીને પ્રવજ્ય લીધી. ૩૪
સગેરે વિ સાગરત, ભરહવાસં નહિ ઈલ્સરિયં કેવલં હિગ્યા, દયાઈ પરિણિલ્ડે ૩પ
સગર ચક્રવર્તી, સાગર સુધી ભારતવર્ષ અને ઐશ્વર્યાને છોડીને દયાધર્મરૂપ સંયમ પાળીને મેક્ષ પરિનિર્વાણ પામ્યા ૩૫
ચઈત્તા ભારહું વાસં, ચવટી મહફ઼િા - પવન્જમભુવગઓ, મઘવંણામ મહાજસે ૩૬
મહા યશસ્વી અને મોટી રૂદ્ધિવાળા મધવ નામના ચક્રવતીએ ભારત વર્ષને છોડીને પ્રવજ્ય ધારણ કરી. ૩૬
સર્ણકુમારે મણુસિબ્દો, ચકવદી મહાદ્ધઓ - પુત્ત રજે કવેણુ, સેવિ રાયા તવં ચરે ૩૭
મનુષ્યમાં ઇન્દ્રસમાન, મહારિદ્ધિવાળા ચક્રવતી સનસ્કુમારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપાચરણ કર્યું. ૩૭. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org