________________
૧૩૮ ચઈત્તા ભારહું વાસ, ચક્કઢી મહીએ સંતી સંતિકારે લોએ, પત્તો ગઈમણત્તર ૩૮
મહા રૂદ્ધિવાળા લેકમાં શાંતિ કરનાર શાંતિનાથ ચક્રવતીએ ભારતવર્ષને ત્યાગીને મુક્તિ મેળવી. ૩૮
ઈકખાગરાયવસ, કુંથુણામ રીસરે છે વિફખાયકિત્તી ભગવં, પત્તો ગઈમણુત્તર
૩૮ ઈક્વાકુવંશના રાજાઓમાં અને વિખ્યાત કીર્તિવાળા ભગવાન કંથે નામના નરેશ્વરે મોક્ષગતિ-અનુત્તર ગતિ પ્રાપ્ત કરી, ૩૯ સાગરંતં ચઇત્તાણું, ભરઉં નરવરી રે અરે ય અ પત્તો, પત્તો ગઈમણત્તરે
૪૦ સમુદ્ર પર્યત ભારતવર્ષને ત્યાગીને અરનામના નાકે કરજને ઉડાવીને મેક્ષગતિને પ્રાપ્ત કરી ૪૦
ચઇત્તા ભારતું વાસ, થઈત્તા બલ વાહણ ચઈત્તા ઉત્તમ ભેએ, મહાપઉમે તવ ચરે
મહા સમૃદ્ધિવાળા મહાપ નામના ચક્રવર્તીએ ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને ત્યાગીને તપ સ્વીકાર્યું. ૪૧
એગ૨છત્ત પસાહિત્તા, મહીં માણુણિસૂદણે હરિસેણે અણુસ્સિન્ટ, પત્તો ગઈમષ્ણુતર કરે
દુશ્મનોના માનનું મર્દન કરનાર, પૃથ્વી ઉપર એક છત્ર રાજ્ય કરનાર નરેન્દ્ર હરિફેણ ચક્રવર્તિએ દીક્ષા લઈમેક્ષ પ્રાપ્ત કર્યું. ૪૨
અણિઓ રાયસહસ્તેહિ, સુપરિચાઈ દમ રે જય ણામે જિણકખાયં, પત્તો ગઈમણત્તરં ૪૩
હજાર રાજાઓની સાથે જય નામના નરેન્દ્ર મેગેને ત્યાગી જિનેશ્વરે કહેલું તપ-સંયમ સેવીને મેક્ષ મેળવ્યું. ૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org