________________
૧૩૪ મર્યા પછી તેનાં ઉપાર્જિત દ્રવ્યને અને સાચવેલી સ્ત્રીને બીજ હૃષ્ટ પુષ્ટ અને વિભુષિત લકે તેને ઉપભોગ કરે છે. ૧૬
તેણવિ જ કર્યા કર્મો, સુહું વા જઈ વા દુહું ! કમુણા તેણ સંજુત્તો, છતી ઉપરે ભવં ૧૭
એ મૃતાત્માએ સુખફલદાતા અથવા દુઃખફલદાતા–જેવાં કર્મ કર્યા છે એવાં કર્મોથી યુક્ત પરભવમાં જાય છે. ૧૭
સેઊણતસ્સ સે ધર્મ, અણગારસ્સ અન્તિએ ! મહયાસંગનિદે, સમાવને નહિવે ૧૮
નરાધિપતિ એ મુનિરાજ પાસેથી ધર્મ સાંભળીને મહાન સંગ અને નિર્વેદને પામ્યો. ૧૮
સંજઓ થઈ જજે, નિકખજો જિણસાસણે છે ગભાલિસ્સે ભગવઓ, અણગારસ્સ અન્તિએ ૧૯
સંયતિ રાજા રાજયને છોડીને ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા. ૧૯ થિગ્યા ર૬ પવઈએ, ખત્તિએ પરિભાઈ જહા તે દાસઈ સવં, પસન્ન તે તહા મણે ર૦
રાષ્ટ્ર-દેશને ત્યાગ કરીને પ્રવર્જિત ક્ષત્રિય રાજર્ષિએ સંજયને કહ્યું કે જેવું આપનું રૂપ સુંદર છે તેવું આપનું મન પણ પ્રસન્ન છે. ૨૦ કિનામે કિંગ, કસ્સએ વ માહણે કહું પડિયરસી બુધે, કહું વિણીએ ત્તિ લુચ્ચસી ૨૧
પ્રશ્ન-આપનું નામ શું છે? શું ગોત્ર છે? શા માટે મહાન થયા ? ગુરુજનેની સેવા કેવી રીતે કરે છે ? અને કેવી રીતે વિનય વાન કહેવાઓ છે ? ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org