________________
૧૩૩ અભએ પWિવા તુમ્ભ, અભયદાયા ભવાહિયા અણિએ જીવલેગશ્મિ, કિં હિંસાએ પસજસી ૧૧
પાર્થિધાજા, તને અભય છે. તું પણ અભયદાતા થા. અનિત્ય એવા આ સંસારમાં હિંસામાં તું કેમ રાચે છે? ૧૧ જયા સવૅ પરિશ્ચન્જ, ગન્તવ્યમવસમ્સ તે અણિચ્ચે જીવલેગશ્મિ, કિં રજજશ્મિ પસજજસી ૧૨
જ્યારે બધું છોડીને (કર્મવશ) જવાનું છે તે અનિત્ય સંસાર અને રાજ્યમાં તું શા માટે આસક્ત-લુબ્ધ થયે છું ? ૧૨
જીવિયં ચેવ સર્વ ચ, વિજુસંપાયચંચલ ! જસ્થ તે મુઝસી રાયં, પેā નાવબુઝસે ૧૩
હે રાજ! આ જીવન અને રૂ૫ વિજળીના ચમકારા જેવું ચંચળ છે, જેના ઉપર તને મેહ થાય છે. તેને પરભવ-મરણ પછીને બોધ નથી. ૧૨ દારાણિ ય સુયા ચેવ, મિત્તા ય તહ બન્ધવા જીવન્ત મણુજીવનિ, મયં નાણુવ્રયતિ ય ૧૪
સ્ત્રી, પુત્ર, મિત્ર અને બાંધવો જીવિત છે ત્યાં સુધી જ સાથી છે પરંતુ મર્યા પછી તે સાથી નથી. ૧૪ નીહતિ મય પુત્તા, પિતર પરમદુખિયા છે કે પિતરો વિ તહા પુતે, બધૂ રાયં તવ ચરે ૧૫
હે રાજા ! પુત્ર મૃત પિતાને અતિ દુઃખિત થઈને બહાર કાઢે છે. એવી રીતે પિતા મૃત પુત્રને, બંધુ બંધુના મૃતકને બહાર કાઢી નાખે છે. માટે હે રાજા ! તું તપને સેવ. ૫૧ તઓ તેણજિએ દબૅ, દારે ય પરિખિએ કીલતિને નરા રાયં, હકુતુ૬મલંકિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org