________________
૧૩૨ અહ આસગઓ રાયા, ખિપમાગમ્મ સે તહિં હએ મિએ ઉપાસિત્તા, અણગાર તથ પાસઈ ૬
હવે અશ્વાસઢ રાજા ત્યાં જલ્દી આવે છે અને પિતાના મારેલા મૃગને જુવે છે અને ત્યાં અણગારને પણ જુવે છે. ૬
અહ રાયા તત્થ સંભન્તો, અણગાર મણ એ મએ ઉ મન્દપુણેણં, રસગિધેણુ ધિતુણું ૭
મુનિને જોઈને રાજા ભયભીત થયે અને વિચારવા લાગ્યો કે હું રસ લેલુપ હતભાગી છું ! મેં નિરપરાધી જીવને માર્યો અને અણગારને પણ દુઃખી કર્યા. ૭
આસ વિસજઈત્તાણું, અણગારસ્સ સે નિ વિષ્ણુએણુ વન્દએ પાએ, ભગવં એલ્થ મે ખમે ૮
રાજ ઘેડા ઉપરથી નીચે ઉતર્યો અને મુનિરાજના ચરણેમાં સવિનય નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે હે ભગવાન ! મને ક્ષમા આપે. ૮
અહ માણેણ સે ભગવં, અણગારે ઝાણમસ્સિએ રાયાણું ન પડિમજોઈ તઓ રાયા ભયદુએ ૯
અણગાર (ભગવાન) ધ્યાન મગ્ન હતા એટલે મૌન રહ્યા અને રાજાને કઈ ઉત્તર આપે નહિ, એટલે રાજા વિશેષ ભયભીત
. ૯ સંજઓ અહમમ્મીતિ, ભગવં વાહરાહિ મે કુધે તેણુ અણગારે, ડહેજ નરકેડિએ ૧૦
હે ભગવાન! હું સંજય રાજા છું, મારી સાથે આપ બેલે, કારણ કે કેધાન્વિત અણગાર પિતાના તેજથી કરે મનુષ્યને બાળી નાંખે છે. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org