SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કેસિગીયમિર્જા તેવીસઈ અઝયણું કેશી-ગૌતમ નામનું તેવીસમું અધ્યયન જિણે પાસે ત્તિ નામેણુ, અરહા લેગપૂઈએ સંબુદ્ધપા ય સલ્વન્, ધમ્મતિથયરે જિણે ત્રિક પૂજ્ય ધર્મ તીર્થકર, સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી પાર્શ્વજિન નામના અહંત જિનેશ્વર થયા. ૧ તસ્સ લેગપઈવલ્સ, આસિ સીસે મહાયસે કેસી કુમારસમણે, વિજજાચરણપારગે તે લેકપ્રદીપ ભગવાનને મહાયશસ્વી કેશીકુમાર નામના શ્રમણ શિષ્ય હતા. તે જ્ઞાન અને શીલમાં સંપૂર્ણ હતા. ૨ એહિનાણસુએ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયન્ત, સાવસ્થિ પુરમાગએ મતિ શ્રત અને અવધિજ્ઞાનથી તત્વોના જ્ઞાતા કેશીકુમાર શિષ્ય સંઘ સહિત ગ્રામાનુગામ ફરતા શ્રાવતિ નગરીમાં પધાર્યા. ૩ વિદ્યં નાગ ઉજાણું, તમ્મી નગરમલે ફાસુએ સિજસંથારે, તથા વાસસુવાગએ ૪ એ નગરીની પાસેના હિંદુક ઉદ્યાનમાં નિર્દોષ સંથારા શયા લઈને વાસ કર્યો. ૪ અહ તેણેવ કાલેણું, ધમેતિસ્થયરે જિણે ભગવં વિદ્ધમાણિત્તિ, સવ્વલેગામિ વિષ્ણુએ પ * એ વખતે વિશ્વ વિખ્યાત જિનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામી ધર્મ તીર્થના પ્રવર્તક હતા. ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy