________________
કેસિગીયમિર્જા તેવીસઈ અઝયણું
કેશી-ગૌતમ નામનું તેવીસમું અધ્યયન
જિણે પાસે ત્તિ નામેણુ, અરહા લેગપૂઈએ સંબુદ્ધપા ય સલ્વન્, ધમ્મતિથયરે જિણે
ત્રિક પૂજ્ય ધર્મ તીર્થકર, સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી પાર્શ્વજિન નામના અહંત જિનેશ્વર થયા. ૧ તસ્સ લેગપઈવલ્સ, આસિ સીસે મહાયસે કેસી કુમારસમણે, વિજજાચરણપારગે
તે લેકપ્રદીપ ભગવાનને મહાયશસ્વી કેશીકુમાર નામના શ્રમણ શિષ્ય હતા. તે જ્ઞાન અને શીલમાં સંપૂર્ણ હતા. ૨
એહિનાણસુએ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયન્ત, સાવસ્થિ પુરમાગએ
મતિ શ્રત અને અવધિજ્ઞાનથી તત્વોના જ્ઞાતા કેશીકુમાર શિષ્ય સંઘ સહિત ગ્રામાનુગામ ફરતા શ્રાવતિ નગરીમાં પધાર્યા. ૩ વિદ્યં નાગ ઉજાણું, તમ્મી નગરમલે ફાસુએ સિજસંથારે, તથા વાસસુવાગએ ૪
એ નગરીની પાસેના હિંદુક ઉદ્યાનમાં નિર્દોષ સંથારા શયા લઈને વાસ કર્યો. ૪
અહ તેણેવ કાલેણું, ધમેતિસ્થયરે જિણે
ભગવં વિદ્ધમાણિત્તિ, સવ્વલેગામિ વિષ્ણુએ પ * એ વખતે વિશ્વ વિખ્યાત જિનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામી ધર્મ તીર્થના પ્રવર્તક હતા. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org