________________
૧૮૯
તસ્ય લેગાઈવરૂ, આસિ સીસે મહાયસે ભગવં ગેયમે નામ, વિજાચરણપારએ
એ લેકપ્રદીપ ભગવાન મહાવીરને એક મહાયશસ્વી ગૌતમ નામના શિષ્ય હતા. જે વિદ્યા અને શીલમાં પરિપૂર્ણ હતા. ૬
બારસંગવિ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયને, એ વિ સાવસ્થિમાગ ૭
દ્વાદશ અંગના જાણકાર, તત્ત્વજ્ઞાની ભગવાન ગૌતમ પિતાના શિષ્ય સંઘની સાથે એ શ્રાવતિ નગરીમાં પધાર્યા. ૭ કેગ નામ ઉજજાણું, તમ્મી નગરમણ્ડલે
ફાસુએ સિજસંથારે, તત્ય વાસ મુવાગએ - ગૌતમ સપરિવાર એ નગરની બહાર કોષ્ટક નામના બગીચામાં . નિર્દોષ શયા સંથારા લઇને રહ્યા. ૮
કેસી કુમારસમણે, ગાયમે ય મહાયસે ! ઉભઓ વિ તથા વિહરિસ, અલીણા સુસમાવિયા ૯
મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામી બને ઈતિને વશમાં રાખીને સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. ૯ ઉભએ સીસસંવાણું, સંજયાણું તવસ્પિણું તત્થ ચિન્તા સમુપના, ગુણવત્તાણ તાઈનું ૧૦
બનેના શ્રમણ, તપસ્વી, છકાય રક્ષક, ગુણવાન એવા શિષ્ય સંધમાં નીચે પ્રમાણે શંકા ઉત્પન્ન થઈ. ૧૦ કેરિસે વા ઇમે ધીમે, ઈમ ઘ વ કેરિસ આયારધમ્મપણિહી, ઈરમા વા સા વ કેરિસી ૧૧
અમારો ધર્મ કેવો છે? અને આમને ધર્મ કેવો છે? તથા અમારી અને આમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org