________________
૧૯૦ ચાઉજજામે ય ઉમે, જે ઈમ પંચસિખિઓ દેસિઓ વધમાણ, પાસણ ય મહામુણી ૧૨
મહા મુનિ, ભગવાન પાર્શ્વનાથે ચાર યમરૂપ ધર્મને અને વર્તમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૧૨ અલએ ય જે ધએ, જે ઇમો સત્તત્તર ! એગકજજપનાણું, વિગેસે કિ નુ કારણું ૧૩
ભગવાન મહાવીરનો ચેલક ધર્મ છે અને એક પ્રધાન વસ્ત્રરૂ૫ ધર્મ છે. એક જ કાર્યની પ્રવૃત્તિમાં બન્નેમાં ભેદ કેમ છે? ૧૩
અહ તે તત્વ સીસાણું, વિજ્ઞાય પવિતયિં ! સમાગમે કયાઈ ઉભએ કેસિયમા
૧૪ શ્રી કેશકુમાર અને શ્રી ગૌતમસ્વામી બન્નેએ પોતાના શિષ્યસમુદાયની શંકા જાણુને પરસ્પર મળવાનો વિચાર કર્યો. ૧૪ ગાયમે પવિત્ન, સીસસંઘસમાઉલે જે કુલફખજો, તિન્દુયં વણમાગ
વિનયજ્ઞ શ્રી ગૌતમ સ્વામી શ્રેષ્ઠ કુલનો વિચાર કરીને પિતાના શિષ્ય સંધની સાથે હિંદુક વનમાં આવ્યા. ૧૫ કેસી કુમારસમણે, ગાયમ રિસમાગયું પડિરૂવં પરિવત્તિ, સમ્મ સંપટિવજઈ ૧૬
શ્રી ગૌતમ સ્વામીને આવતા જોઈને શ્રમણ કેશકુમારે ભક્તિ અને બહુમાનપૂર્વક એમનું સ્વાગત કર્યું. ૧૬ પલાસં ફાસુયં તથ, પંચમં કુસતણુણિ યા ગાયમન્સ વિસે જજાએ, ખિઍ સંપણમએ ૧૭
શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે નિર્દોષ પરાળ, કુશ તથા પાંચ પ્રકારને ઘાસ સમર્પણ કર્યા. ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org