________________
૧૯૧
કેસી કુમારસમાણે, ગાયમે ય મહાયસે ઉભએ નિસણણ સેહનિ, થન્દસૂરસમપભા ૧૮
કેશીકુમાર શ્રમણ અને મહામારવી ગૌતમ બન્ને બેઠેલા એવા શોભે છે કે જાણે ચંદ્ર અને સૂર્ય પોતાની પ્રભાથી રામે છે. ૧૮
સમાગયા બહ તત્ય, પાસડા કેઉગા મિયા ! ગિહત્થાણું અગાઓ, સારસીઓ સમાગયા ૧૯
ત્યાં ઘણું પાખંડીઓ, કુતુહલીકે, અજ્ઞાની અને હજાર ગૃહસ્થીઓ આવ્યા. ૧૯ દેવદાણવગન્ધવા, જમ્બરફખસકિન્નર અદિરસાણં ચ ભૂયાણું, આસી તત્ય સમાગમ ૨૦
દેવ, દાનવ, ગંધ, યક્ષ, રાક્ષસ, નિરે અને અદશ્ય ભૂત પણ ત્યાં આવી ગયા. ૨૦ પુમિ તે મહાભાગ, કેસી ગેયમમખવી . તઓ કેસિં બુવાં તુ, ગેયમે ઈણમખવી ૨૧
શ્રી કેશિકુમારે શ્રી ગૌતમ સ્વામીને પૂછયું કે હે મહાભાગ્ય! હું આપને પ્રશ્ન પૂછું છું, ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે-૨૧ પુછ ભજો જતિ તે, કેસી ગાયમમમ્બવી તઓ કેસી અણનાએ, ગેયમ ઈણમખવી ૨૨
હે ભગવાન ! યથેચ્છ પૂછે. ગૌતમ સ્વામીની આજ્ઞા મળવાથી કેશી શ્રમણે આ પ્રમાણે પૂછ્યું. ૨૨
ચાઉ જામે ય જે ઘમ્મા, જે ઇમે પંચસિખિઓ ! દેસિઓ વિદ્ધમાણેણં, પાસેણ ય મહામુણી ૨૩
શ્રી વર્ધમાને પાંચ રિક્ષારૂપ ધર્મ અને શ્રી પાર્વે ચાર યમરૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org