________________
૧૫
૧૨૫ ૮ અધિક આહાર-પાણી કરવું,- ૧૨
ગત્તભૂસણુભિ ચ, કામભેગા ય દુર જયારે નરસ્મત્તગસિસ્ટ, વિસં તાલઉર્ડ જહા
૯ શરીરની શોભા કરવી, ૧૦ મનોજ્ઞ શબ્દાદિ વિષય અને દુર્જય કામ એ આભગવેષી પુરૂષને માટે તાલપુટ વિષસમાન છે. ૧૩ દુએ કામભાગે ય, નિશ્ચલે પરિવજએ સંકાઠાણણિ સવ્વાણ, વજેજા પણિહાણવું ૧૪
એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી કષ્ટ સાધ્ય કામભોગને સદાને માટે ત્યાગે, બધા પ્રકારના શંકાસ્થાને છોડી દે. ૧૪ . ધસ્મારામે ચરે ભિકખૂ, ધિઈએ ધસારાહી ધમારામે રતે દન્ત, બલ્પસમાહિએ
ધર્મરૂપ બાગમાં રમણ કરનાર ધર્મ રથને સારથી પૈર્યવાન, ઇન્દ્રિયને દમનાર અને બ્રહ્મચર્ય સમાધિને ધારક સાધુ હંમેશાં ધર્મરૂપ બગીચામાં જ વિહાર કરે. ૧૫ દેવદાણવગધવા, જકખરકખસ કિન્નરા બભયારિ નમસતિ, દુકરે જે કરતિ તે
દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવ, દાન, ગંધ યક્ષ, રાક્ષસ, કિન્નરે નમસ્કાર કરે છે. ૧૬
એસ એ જુવે નિચે, સાસુએ જિણસિએ સિદ્ધા સિઝતિ ચાણેણુ, સિક્કિસંતિ તહાવરે ૧૭
| ત્તિ બેમિ છે આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરેએ ઉપદેશેલે છે, એનું પાલન કરનાર અનેક જીવ સિદ્ધ થયા છે, થાય છે અને થશે. ૧૭ .. એમ કહું છું.
| | ઇતિ સેળયું અધ્યયન છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org