________________
૫ પાવસમણુજ્જુ સત્તદ અજયણું !
સત્તર્મુ: અધ્યયન
જે કેઈ ઉ પથ્થઇએ નિયછૅ,
ધમ્મ સુણિત્તા વિણઆવવન્તે । મુદુલ્લહ` લહિં આહિલાભ,
વિહરેન્જ પચ્છાય જહામુહ તુ
કેટલાક નિશ્ચા પહેલા ધમ સાંભળીને વિનયશીલ થતે દુલ ભ ધર્મમાં પ્રવર્તે છે, પરતુ પાછળથી સ્વછંદે વિહરે છે. મેજા દડ્ડા પાઉણ મિ અસ્થિ,
ઉપજનું ભાતુ તહેવ પા । જાણામિ જ વઈ આઉસાત્તિ,
ક્રિ' નામ કાહામિ સુએણ ભન્તે
આ સ્વછંદી શિષ્ય ગુરૂને કહે છે કે હે ભગવાન ! મને દૃઢ આવાસ મળી ગયા છે, વસ્ત્ર છે, ભોજન-પાણી છે, અને જે હાલ વર્તે છે, તે હું જાણું બ્રું, તે હું આયુષ્યમાન ! હું શ્રુત ભણીને શું કરૂ? ૨
જે કેઈ પથ્થઈ એ, નિદ્દાસીલે પગામસે 1 ભાચ્ચા પેચ્છા મુહું સુવઈ, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
૩
કેટલાક સાધુઓ દીક્ષિત થઈને ખૂબ નિદ્રાળુ આળસુ થઈ જાય છે અને ખાય છે, પીએ છે અને સુવે છે, તે પાપ શ્રમણુ કહેવાય છે. ૩
ાયરિયવન્નાએહિ, મુય વિણ્ય ચ ગાહિએ તે ચેત્ર ખિ’સઈ માલે પાયસમણે ત્તિ લુચ્ચુંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org