SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પાવસમણુજ્જુ સત્તદ અજયણું ! સત્તર્મુ: અધ્યયન જે કેઈ ઉ પથ્થઇએ નિયછૅ, ધમ્મ સુણિત્તા વિણઆવવન્તે । મુદુલ્લહ` લહિં આહિલાભ, વિહરેન્જ પચ્છાય જહામુહ તુ કેટલાક નિશ્ચા પહેલા ધમ સાંભળીને વિનયશીલ થતે દુલ ભ ધર્મમાં પ્રવર્તે છે, પરતુ પાછળથી સ્વછંદે વિહરે છે. મેજા દડ્ડા પાઉણ મિ અસ્થિ, ઉપજનું ભાતુ તહેવ પા । જાણામિ જ વઈ આઉસાત્તિ, ક્રિ' નામ કાહામિ સુએણ ભન્તે આ સ્વછંદી શિષ્ય ગુરૂને કહે છે કે હે ભગવાન ! મને દૃઢ આવાસ મળી ગયા છે, વસ્ત્ર છે, ભોજન-પાણી છે, અને જે હાલ વર્તે છે, તે હું જાણું બ્રું, તે હું આયુષ્યમાન ! હું શ્રુત ભણીને શું કરૂ? ૨ જે કેઈ પથ્થઈ એ, નિદ્દાસીલે પગામસે 1 ભાચ્ચા પેચ્છા મુહું સુવઈ, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૩ કેટલાક સાધુઓ દીક્ષિત થઈને ખૂબ નિદ્રાળુ આળસુ થઈ જાય છે અને ખાય છે, પીએ છે અને સુવે છે, તે પાપ શ્રમણુ કહેવાય છે. ૩ ાયરિયવન્નાએહિ, મુય વિણ્ય ચ ગાહિએ તે ચેત્ર ખિ’સઈ માલે પાયસમણે ત્તિ લુચ્ચુંઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy