________________
જે આચાર્ય ઉપાધ્યાયથી શ્રત અને વિનય ધમ પ્રાપ્ત કર્યો છે તે આચાર્યોને અજ્ઞાની નિંદે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૪
આયકિવઝાયાણં, સર્મ ન પડિતપૂઈ અભૂિયએ થધે, પારસમણે ત્તિ વચઈ ૫
જે ઘમંડી-અક્કડ થઇને આચાર્યો-ઉપાધ્યાયની સુસેવા કરો નથી અને ગુણજનની પૂજા–બહુમાન કરતો નથી તે પાપ શ્રમણ કહેવાય છે. ૫ . સમ્મદદમાણે પાણાણિ, બીયાણિ હરિયાણિ યા અસંજાતે સંજયમનમાણ, પારસમણે ત્તિ લુઈ ૬.
પાણી, બીજ અને લીલોતરીનું મર્દન કરનાર અને ખુદ પોતે અસંયતિ થઈને સંયતિ માનનારો પાપ શ્રમણ છે. ૬ . સંથારે ફલર્ગ પીઢ, નિલેન્જ પાયકમ્બલે અપમજિયમારૂહઈ પાવસમણે ત્તિ લુચ્ચાઈ ૭
તૃણની પથારી, પાટ, આસન, સ્વાધ્યાયભૂમિ, પગ લુછણીયું એને પુંજ્યા વિના ઉપયોગ કરે તે પાપ શ્રમણ છે. ૭ દવદવન્સ ચરઈ, પમતે ય અભિકપણું ! ઉલ્લંઘણે ય ચડે ય, પારસમણે ત્તિ લુઈ
જે ઝડપથી અયત્નાથી ચાલે છે, પ્રમાદી થઇને બાલક આદિને ઉલંઘે છે, જે ધી છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૮ પડિલેહેઈ પમરે, અવઉઝઈ પાયકઅલં પડિલેહાઅણઉત્ત, પારસમણે ત્તિ લુચ્ચાઈ ૯
જે પડિલેખનમાં પ્રમાદ કરે છે, જે પાત્રને અને કંબલને અહિ તહિં વેરવિખેર રાખે છે, પ્રતિલેખનમાં અનુપયોગ સેવે છે તે પાપશ્રમણ છે. ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org