________________
૧૨૮ પડિલેહઈ પમરે સે, કિંચિ હુ નિસામિયા . ગુપારિભાવએ નિર્ચ, પારસમણે ત્તિ લુઈ ૧૦
જે પ્રતિલેખનમાં પ્રમાદ સેવે છે. જે વિકથા સાંભળવામાં મન લગાવે છે અને શિખામણ આપનાર ગુરૂની સામે બેલે છે તે. પાપ શ્રમણ છે ૧૦ બહમાઈ પમુહરે, થધે લુધે અગ્નિહે ! અસંવિભાગી અવિયત્ત, પાવસમણે ત્તિ વુઈ ૧૧
જે બહુ માયાવી, કપટી, જે અતિ વાચાળ, ઘમંડી, લુબ્ધ, અસંયમી, સ્વાર્થી, એકલપેટ, અપ્રિય છે તે પાપ શ્રમણ છે. ૧૧ વિવાદં ચ ઉદીરઈ અમે અત્તપન્ના ગુગ્રહે કલહે , પારસમણે ત્તિ લુઈ ૧૨ " જે વિવાદના પ્રસંગે ઉભા કરે છે, જે અધમ છે, જે આત્મા બુદ્ધિ વિનાને છે, જે લડાઈ અને કલહમાં આસક્તિવાળે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૨
અચિરાસણે કુકુઇએ, જસ્થ તત્થ નિસીઈ આસણુમિ અણઉત્તે, પાવસમણે ત્તિ વુઈ ૧૩
જે અસ્થિર આસનવાળે છે, કુચેષ્ટા કરનાર છે, જે ગમે ત્યાં બેસી જાય છે, જે આસનાદિના વિષયમાં અનુપયોગી છે તે પાપશ્રમણ છે. ૧૩ સસરખપાએ સુવઈ, સેજું ન પડિલેહઈ ! સંથારએ અણઉત્ત, પારસમણે ત્તિ વુઈ ૧૪
જે સચિત્ત રજવાળા પગને પૂજ્યા વિના સૂઈ જાય છે, જે પથારીનું પડિલેહણ કરતો નથી, જે સંથારાના વિષયમાં અનુપયોગી છે તે પાપભ્રમણ છે. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org