________________
૧૨૯
દુદ્ધ દહીવિગઈએ, આહારેઈ અભિક્ષણ । અરએ ય તાકમે, પાવસમણે ત્તિ લુઈ
૧૫
જે દુધ, દહી અને વિગયનું વારંવાર સેવન કરે છે, જે તપ માં પ્રીતિ વિનાના છે તે પાપ શ્રમણુ છે. ૧૫
અત્ચન્તશ્મિ ય સૂરશ્મિ, આહારેઈ અભિકણ । ચોઈ એ ડિચોઇ એ, પાવસમણે ત્તિ લુચ્ચઈ
જે સૂર્યના અસ્ત સુધી ખા-ખા કરે છે. એવું ન ઉપદેશ આપનારની સામે મેલે છે તે પાપ શ્રમણ છે. ૧૬ આયરિયપચ્ચિાઈ, પાસદ્ધસેવએ ! ગાણ ગણિએ ડુબ્લ્યૂએ, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
૧૭
જે આચાર્યંના ત્યાગ કરે છે, પર પાખંડને સેવે છે, જે છ છ માસમાં ગુચ્છને બદલે છે તે પાપ શ્રમણ છે. ૧૭
સયં ગેહ... પશ્ર્ચિજ્જ, પરગેંસ વાવરે । નિમિત્તેણ ય વવહરઈ, પાવસમણે ત્તિ લુથ્થઈ
૧૮
જે પેાતાનું ઘર છેાડીને ખીહને ઘેર કરે છે, જે નિમિત્ત બતાવીને દ્રવ્ય ઉપાર્જે છે તે પાપ મનુ કહેવાય છે, ૧૮ સન્નાપિણ્ડ જેમેઈ, નેઈ સામુદાયિ ગિહિનિસેજ્જ થ વાહે, પાવસમણે ત્તિ લુઈ
૧૬
કરવાને
૧૯
જે પેાતાની જ્ઞાતિને આહાર લે અને સામુદાયિકની ભિક્ષા લેતેા નથી, જે ગૃહસ્થની પથારી ઉપર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૧૯
એયારિસે પચસીલેસ વુડે,
Jain Educationa International
રુવન્ધરે મુણિપવરાણ હૅહિઁ મે `
For Personal and Private Use Only
www.jainelibrary.org