________________
૧૩૦ અયંસિ લેાએ વિમેવ ગોહિએ,
ન સે ઈહું નેવ પરWલોએ ૨૦ આ રીતે પાંચ પ્રકારના કુશીલ (પાશ્વસ્થ, ઉસ, કુશીલ સંસક્ત અને સ્વછંદ) થી યુક્ત સંવર રહિત વેષધારી, શ્રેષ્ઠ મુનિયોની અપેક્ષાએ નીચ છે, આવા માણસો વિષની માફક નીચ છે, તેને આ લેક કે પરલેક સુધરત નથી. ૨૦ જે વજએ એતે સદા ઉ દાસે,
સે સુવએ હેઈ મુણીણ મા અયંસિ લેએ અમય વ પૂઈએ, આરાએ લેગમિણું તહાં પરે
પત્તિ બેમિ " જે મુનિ આ દેને સદાને માટે છોડે છે એ મુનિઓમાં સુવતી થાય છે. આવા મુનિ આ લોકમાં અમૃત સમાન પૂજનીય થઈને આ લેક પરલેકની આરાધના કરે છે [ સુધારે છે. ] ૨૧
એમ હું કહું છું,
ઈતિ સત્તમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org