________________
૧૨૪ પણુયં ભરપાણું તુ, ખિપે મયવિવશું બમ્ભચેરરઓ ભિખૂ, નિશ્ચલે પરિવજએ ૭
શીઘ મદ વધારનાર, સ્નિગ્ધ ભોજન-પાને બ્રહ્મચર્યરત સાધુ સદાને માટે ત્યાગ કરે. ૭ ધમ્મલદ્ધ મિયં કાલે, જન્નત્યં પણિહાણવું છે નાઇમત્ત તુ શું જિજા, બભચેરીએ સયા
બ્રહ્મચર્યરત સાધુ હંમેશાં ઉચિત્ત-યોગ્ય કાળે શુદ્ધ એષણ દ્વારા પ્રાપ્ત કરેલ આહાર સંયમ યાત્રાના નિર્વાહ અર્થે પરિચિત માત્રામાં લે, પ્રમાણથી અધિક આહાર કરે નહિ. ૮ વિભૂસું પરિવજેજા, સરીરપરિમષ્ઠણું ! બભચેરઓ ભિખૂ, સિંગારā ન ધારએ - બ્રહ્મચર્ય પ્રેમી ભિક્ષુ શરીરની વિભૂષા અને શોભા વધારવાનું છોડી દે. (દેહ પર વો) શંગારાર્થે ધારણ ન કરે. ૮ સદે સેવે ય ગળે ય, રસે ફાસે તહેવાય છે પંચવિહે કામગુણે, નિચ્ચ પરિવજએ
પાંચ પ્રકારના કામગુણો શબ્દ, ૫, ગંધ, રસ અને સ્પર્શને સદાને માટે ત્યાગે. ૧૦
આલઓ થી જણાઈણે, થી કહા ય મારમા સંથો ચેવ નારણું, તાર્સિ ઈન્દ્રિયદરિસણું ૧૧
૧ સ્ત્રીઓથી પરિચિત સ્થાન, ૨ સ્ત્રીઓની મનોરમ કથાઓ, ૩ સ્ત્રીઓને પરિચય, ૪ સ્ત્રીઓની ઇન્દ્રિયેનું જેવું- ૧૧ કૂઈયં રુઇયં ગીયં, હાસ ભુરાસિયાણિ યા પણીયં ભત્તપાછું ચ, અઈમાયં પાણભાયણે ૧૨
૫ સ્ત્રીઓના મીઠા શબ્દ, રૂદન, ગીત, હાસ્યાદિ સાંભળવું, ૬ પૂર્વે ભોગવેલા ભેગેનું સ્મરણ કરવું, ગરિષ્ઠ આહારાદિ કરવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org