________________
- ૧૨૩
જ વિવિત્તમણુઈએણું, રહિયં ઈથિજણ થી બચેરસ્સ રખ, આલયં તુ નિસેવએ ૧
જે સ્થાન એકાંત, સ્ત્રીઆદિથી રહિત અવ્યાપ્ત હોય. બ્રહ્મચર્યની રક્ષાને માટે તેના સ્થાનને (સાધુઓ) ના સેવે, ૧
મણપલ્હાયજણણી, કામરાગવિવણી બએરરએ ભિકખૂ, થી કહું તુ વિવજએ ૨
" બ્રહ્મચર્યમાં પ્રતિવાળા ભિક્ષુ મનને આનંદ ઉપજાવનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાને છોડી દે ૨
સમં ચ સંથવં થી હિં, સંકહું ચ અભિખણું ! બમ્પરરએ ભિખૂ, નિચસે પરિવજજએ ૩ - બ્રહ્મચર્યમાં પ્રીતિવાળા ભિક્ષુ વારંવાર સ્ત્રીઓનો પરિચય અને સાથે બેસવાનું–વાર્તાલાપ સદાને માટે છેડી દે. ૩
અંગપથંગસઠાણું, ચારુદ્ઘવિયપેરિયા બક્ષચેરએ થીણું, ચકખુગિઝ વિવજએ ૪
બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ-સંસ્થાન અને એના મધુર ભાષણના રંગને વિકારી દૃષ્ટિથી જોવાનું છેડી દે, ૪ કૂઈયં ઈયં ગીયં, હસિયં ચણિયકશ્વિયં બશ્નએર થીણું, સંયગિષ્ઠ વિવજએ પ
બ્રહ્મચર્ય પ્રેમી સાધુ સ્ત્રીઓના મીઠા સદન, ગીત, હાસ્ય, સિસ્કારી, વિલાપ આદિ કાનગાથ વિષયને ત્યાગ કરે. ૫
હાસં કિ રઈ દર્પ, સહસાવિત્તાસિયાણિ યા બક્ષએરર થીણું, નાથિજો ક્યાઈ વિ ૬
બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના હાસ્ય, ક્રિડા, રતિ, હર્ષ, ભોજન, ભોગાદિકનું સ્મરણ કદાપિ ન કરે. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org