________________
આવી રીતે બદ્ધ, સ્પર, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કમ થઈ જાય છે. ૭૧
અડ આઉયં પાલઈત્તા અંતમુહરદ્ધાવસે સાએ જેગનિહ કમાણે સુહુમકિરિયં અપડિવાઈ સુક
ઝાણું ઝાયમાણે તપઢમયાએ મણુજોગ નિભઈ, વગેનિસંભઈકાગ નિરંભઈ, આણપાણનિરે હું કરેઈ, ઇસિપંચરહરૂખસચ્ચારણાએ ય શું અણગારે સમુચિછનકિરિશ્ય અણિયદિસુકન્ઝાણું ઝિયાયમાણે વેયણિજે આઉર્યા નામે ગોરં ચ એએ ચત્તારિ કમ્મસે જુગવં ખઈ ૭૨ છે
પછી બાકી રહેલ આયુષ્ય કર્મને ભોગવતે ભોગવતે જ્યારે અંતર્મુહુર્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે છે ત્યારે વેગને નિરોધ કરે છે. અને વેગ નિધિ કરત-કરતે સૂક્ષ્મ ક્રિયા–અપ્રતિપાતિ નામનું શુકલ યાનના ત્રીજા પદનું ધ્યાન ધરતો પ્રથમના યોગનો નિરોધ કરે છે. પછી વાણ, કાયા અને શ્વાસોશ્વાસને નિરોધ કરે છે. પછી પાંચ હવાક્ષરને ઉચ્ચાર કરે ને જેટલે વખત લાગે તેટલા વખતમાં અણગાર સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન ધ્યાને વેદનીય આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોને એકી સાથે ક્ષય કરે છે. ૭૨ • તએ એરાલિય તેય કમ્બાઈ સવાહિ વિપ
જહણહિં વિપજહિરા ઉજુસેઢિપણે અફસમાણગઈ ઉ૬ એગસએણે અવિન્ગહેણું તત્થ ગના સાગરેવઉતે સિજઝઈ બુઝઈ જાવ અંત કરેઈ ૭૩
પછી ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને, ઋજુણું પ્રાપ્ત કરે છે અને પછી અવ્યાહત તથા અવિગ્રહ એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org