SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ૫ અણુગાર પંચત્તીસઇમ અલ્ઝયણ । અણગાર નામનું પાંત્રીસમુ અધ્યયન સુણેહ મે એગગમણા, મગ' બુદ્ધેહિ દેસિય' । જમાયરન્તા ભિકબૂ, દુકખાણન્તકરે ભવે જ્ઞાની પુરૂષોએ ઉપદેશેલા ( મેક્ષ ) મા'તે એકાગ્ર મન વડે મારી પાસેથી સાંભળેા. જે માના સેવવાથી નિન્થ સાધુ ભવ દુઃખને અંત કરે. ૧ ગિહવાસ' પશ્ર્ચિજ, વજામસિએ મુણી । ઇમે સંગે વિયાણિજ્જા, જેહિ` સજ્જન્તિ માણવા ૨ ગૃહવાસના પરિત્યાગ કરીને મુનિ પ્રવયંના આશ્રયમાં રહે. સંગદોષ, જેમાં માણસેા ઉઘુક્ત છે, ફસાય છે, તેને મુનિઓ વિશેષપણે જાણે. ર તહેવ હિ'સ' અલિય, ચા અખમ્ભસેવણું । ઇચ્છા કામ ચ લાભ ચ, સંજએ પરિવજએ ૩ સાધુ [સતિ ] હિંસા, અલિક–જૂડ, ચેરી, મૈથૂન, અપ્રાપ્તની પૃચ્છા અને લાભને ત્યાગે છે. ૩ મણેાહર ચિત્તઘર', મીઁવેણ વાસિય ! સવાડ’ પણ્ડલેાય, મણસા વિ ન પત્થએ ४ જે ધર મનેાહર હાય, ચિત્રાથી શોભિત હાય, માલા અને ધૂપાદિથી સુવાસિત હાય, વસ્ત્રોથી શણગારેલ અને કમાડવાળુ હોય એવા ધરની મનથી પણ ઈચ્છા ન કરે, ૪ ઇન્દ્રિયાણિ ભિકમ્પ્યુસ, તારિસશ્મિ ઊવસ્સએ I દુરાઈં નિવારે, કામરાગવિવ⟩ણે પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy