________________
૩૧૬
૫ અણુગાર પંચત્તીસઇમ અલ્ઝયણ ।
અણગાર નામનું પાંત્રીસમુ અધ્યયન
સુણેહ મે એગગમણા, મગ' બુદ્ધેહિ દેસિય' । જમાયરન્તા ભિકબૂ, દુકખાણન્તકરે ભવે
જ્ઞાની પુરૂષોએ ઉપદેશેલા ( મેક્ષ ) મા'તે એકાગ્ર મન વડે મારી પાસેથી સાંભળેા. જે માના સેવવાથી નિન્થ સાધુ ભવ દુઃખને
અંત કરે. ૧
ગિહવાસ' પશ્ર્ચિજ, વજામસિએ મુણી । ઇમે સંગે વિયાણિજ્જા, જેહિ` સજ્જન્તિ માણવા ૨
ગૃહવાસના પરિત્યાગ કરીને મુનિ પ્રવયંના આશ્રયમાં રહે. સંગદોષ, જેમાં માણસેા ઉઘુક્ત છે, ફસાય છે, તેને મુનિઓ વિશેષપણે જાણે. ર
તહેવ હિ'સ' અલિય, ચા અખમ્ભસેવણું । ઇચ્છા કામ ચ લાભ ચ, સંજએ પરિવજએ ૩
સાધુ [સતિ ] હિંસા, અલિક–જૂડ, ચેરી, મૈથૂન, અપ્રાપ્તની પૃચ્છા અને લાભને ત્યાગે છે. ૩
મણેાહર ચિત્તઘર', મીઁવેણ વાસિય ! સવાડ’ પણ્ડલેાય, મણસા વિ ન પત્થએ
४
જે ધર મનેાહર હાય, ચિત્રાથી શોભિત હાય, માલા અને ધૂપાદિથી સુવાસિત હાય, વસ્ત્રોથી શણગારેલ અને કમાડવાળુ હોય એવા ધરની મનથી પણ ઈચ્છા ન કરે, ૪ ઇન્દ્રિયાણિ ભિકમ્પ્યુસ, તારિસશ્મિ ઊવસ્સએ I દુરાઈં નિવારે, કામરાગવિવ⟩ણે
પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org