________________
૩૧૫
લેસાહુિં સબ્બાહિ' ચરિમે, સમયશ્મિ પરિણયાહં તુ । ન હુ કવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવસ પર
બધી લેસ્સાના અ ંતિમ સમયની પરિણતિમાં કાઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હાતી. ૫૯
અન્તમુહુત્તશ્મિ ગએ, અન્તમુહુત્તશ્મિ સેસએ ચેવ । લેસાહિ પરિણયાહિં, જીવા ગચ્છન્તિ પરલાય ૬૦
લેફ્સાની પરિશુતિ પછી અન્તર્મુહૂત વિત્યા પછી અને તમુહુ બાકી રહ્યા પછી જીવ પરલોકમાં જાય છે. ૬ ૦ તન્હા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અર્પસત્થાઉ વજિત્તા, પસત્થાઉ અહિતૢિએ મુણિ ૬૧ ૫ત્તિ એમિ
આ માટે સાધુએ લેશ્યાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું.
। ઈતિ ચાત્રીસમું અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org