________________
૩૦૧
એ પરિવઈ
૧
કમ્મપયડી તેત્તીસઇમં અઝયણું
કમ પ્રકૃતિ નામનું તેત્રીસમું અધ્યયન અકસ્માઇ વેચ્છામિ, આણપુષિં જહાક્કમ જેહિં બધે અયંજી, સંસારે પરિવઈ
આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિવર્તિત થાય એ આઠ કર્મોને હું ક્રમાનુસાર કહું છું. ૧ નાણસ્સાવરણિજજ, દંસણાવરણું તહા વેયણિજે તહા માહું, આઉકશ્મ તહેવ યે ૨ નામ કમ્મ ય ગાયં ચ, અંતરાયં તહેવ યા એવમેયા કમ્પાઈ, અવ ઉ સમાસ ૩
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, પાત્ર અને અંતરાય કર્મ-આમ ટુંકામાં આઠ કર્મ છે. ૨-૩ નાણાવરણું પંચવિહ, સુય આભિણિબેહિયં . એહિનાણું ચ તઈય, મણનાણું ચ કેવલં ૪
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે, શ્રુત જ્ઞાનાવરણીય અભિબોધિક, મતિ જ્ઞાનાવરણીય, અવાવ જ્ઞાનાવરણીય, મન:પર્યવ જ્ઞાનારણીય અને કેવળ જ્ઞાનાવરણીય. ૪ નિદા તહેવ પહેલા, નિદાનિદા ય ાયેલાયેલા ય તત્તો ય થીણગિદ્ધી, પંચમા હે નાયબ્રા પ
નિદ્રા તેમજ પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચેલા પ્રચલા અને થિદ્ધ તેદા આ પાંચ જાણવા યોગ્ય છે. પ ચકખુમથફઓહિસ્સ, દમણે કેવલે ય આવરણે એવં તુ નવવિગપ, નાયબ્ધ દંસણાવરણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org