________________
૩૦૨
ચક્ષુ દર્શનાવરણુ, અચક્ષુ દનાવરણુ, અવધ દનાવરણુ અને કેવલ દર્શાનાવરણુ આમ દનાવરણીય કર્મીના નવ ભેદ છે. દુ વૈયણિય... પિ ય દુવિહું, સાયમસાયં ચ આહિય । સાયસ્સ ઉ બહુ ભૈયા, એમેવ અસાયન્સ વિ
વેદનીય ગુના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય—આ એના ભેદ બહુ છે. છ
માહણિજ્જ પિ દુવિહુ, દ'સણે ચરણે તહા । દ...સણે તિવિહું ગુત્ત, ચળું વહ ભવે
.
મેહનીય કર્મ એ જાતના છે. દન મેહનીય અને ચારિત્ર મેાહનીય. વળી દર્શીન મેહતીયના ત્રણ અને ચારિત્ર મેહનીયના ખે ભેદ છે. ૮
સમ્મત્તં ચૈવ મિચ્છત્ત, સમ્ભામિચ્છત્તમેવ ય । એયાએ તિન્નિ પડિઆ, મેાહુણિજસ્સ સથે ૯
સમકિત માહનીય, મિથ્યાત્વ માહનીય અને મિશ્ર મેહનીય એ દન માહનીય કર્મીની ત્રણ પ્રકૃતિ છે. ૯
થરિત્તમાણ કમ, દુવિહં તુ વિયાહિયં । કસાયમાહણિજ્જ' ચ, નાકસાયં તહેવ ય
૧૦
ચારિત્ર મેાહનીયના બે પ્રકાર છે:-કષાય મેાહનીય અને તાકષાય મેહનીય ૧૦
સોલસવિ ભેએણ, કશ્મ' તુ કસાયજ । સત્તવિ` નવવિ... વા, કમં ચ નાકસાયજ
કષાય મેાહનીયના સેાળ અને નાકષાય મેહતીયના નવ પ્રકાર છે. ૧૧
નેયિતિરિક્ખા, મણુસ્સા' તહેવ ય ! દેવાય' થત્થં તુ, આઉકમ ચઉન્વિત
Jain Educationa International
For Personal and Private Use Only
૧૧
સાત અને
૧૨
www.jainelibrary.org