SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને રોગ થાય તે રોગના દુઃખમાં દીનતા રહિત થઈને પિતાની બુદ્ધિને સ્થિર કરે અને ઉત્પન્ન થયેલ રોગને સમભાવથી સહન કરે. ૩૨ તેગિ નાભિન દેજજા, સંચિખાગવેસએ એવં ખુ તસ્સ સામણું, જે ન ઉજજા ન કારવે ૩૩ આત્મશોધક શ્રમણ કસોટીને અનુદે નહિ, પરંતુ ચિકિત્સાને સમભાવથી સહન કરે. ચિકિત્સા ન કરવી અને ન કરાવવી અને એમાં જ સાધુની સાધુતા છે. ૩૩ અલગસ લુહસ્સ, સંયેસ્સ તવસ્મિણે તણે સયમાણસ, હુજા ગાયવિરાણા ૩૪ વસ્ત્ર રહિત લુખા શરીરવાળે સંયમી સાધુ-તપસ્વી સાધુ તૃણની પથારી ઉપર સુવાથી શરીરને પીડા થાય છે. તે પણ ૩૪ આયવસ્ય નિવાણ અઉલા હવઈ વેયણા એવું નથ્થા ન સેવાન્તિ, તંતુજ તણતજિયા ૩૫ ગરમી અને તૃણુ સ્પર્શથી અધિક વેદના થાય છે તે વખતે નરકાદિ દુઃખોને વિચાર કરીને વસ્ત્રાદિનું સેવન કરે નહિ. ૩૫ કિલિન્નગાએ મહાવિ, પેકેણુ વ રણ વાર ધિંસુ વા પતિવેણ, સાયં નો પરિદેવએ ૩૬ ગ્રીષ્મઋતુમાં મેધાવી સાધુ પરસેવાથી અથવા મેલથી અથવા રજથી રેબઝેબ થાય તે સુખ-શાતાને માટે વ્યાકુલ-વ્યાકુલ ન થાય ૩૬ એજ નિજજરાપેહી, આરિયં ધમ્મઅણુત્તર જાવ સરીર તિ, જલં કાણ ધારએ - ૩૭ અનુત્તર આર્યધર્મને પ્રાપ્ત કરેલ નિર્જરાનો અર્થ સાધુ શરીર છૂટે ત્યાં સુધી મેલ પરિસહને સહન કરે. ૩૭ ' 'Ira Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy