________________
'' અભિવાયણ મળ્યુઠાણ, સામી કુજજા નિમંતણે જે તાઈ પડિલેવતિ, ન તેસિં પહએ મુણી ૩૮
સાધુને રાજા કે શ્રીમંત સત્કાર કરે, નમસ્કાર કરે, નિમત્રણે આપે તો સાધુ તેને સેવે પરંતુ મુનિ તેની ચાહના કરે નહિ. ૩૮
અણુકસાઈ અપછે, અનાએસિ અલેલએ jરસેસુ તાણગિરિઝજજા, નાણુતપેજ પનવ ૩૯
" સાધુ અલ્પ કષાયવાળે, અલ્પ ઇચ્છાવાળા, અજ્ઞાત કુલોથી ભિક્ષા લેનાર, લુપતા રહિત, રસવાળાં ભોજનમાં આસકિત નહિ રાખનાર અને રસવાળું ભોજન ન મળે તે ખેદ ન કરે. ૩૯
સે નૂ ભએ પુવૅ, કમ્માણાણુફલા કડા ના - જેણાહું નાભિજાણુમિ, પુઠે કેણઈ કહુઈ ૪૦
મેં ખરેખર પૂર્વ ભવમાં અજ્ઞાન ફળવાળું કર્મ કર્યું છે જેથી હું જાણતા નથી. પૂછેલા પ્રશ્નને બરાબર ઉત્તર આપી શકો નથી. ૪૦
અહપચ્છા ઉજજતિ, કષ્માણાણુફલા કડા . એવમસ્સાસિ અપાયું, બચ્ચા કમ્મવિવાગયું ૪૧.
આ અજ્ઞાન પરિસહ પૂરું થયા પછી ફલ આપવાવાળા કમેન ઉદય થશે. આવી રીતે કર્મના વિપાકને જાણીને આત્માને આશ્વાસન આપે. ૪૧. નિશ્મિ વિરઓ, મેહુણુઓ સુસંધુડે જે સફખં નાભિજાણામિ, ધમ્મ કલાણુપાવગ ૪૨.
હું હજુ સુધી સાક્ષાત કલ્યાણકારી ધર્મ અને પાપને પણ જાણતો નથી, તે પછી મારૂં મૈથુનાદિ કર્મથી નિવર્તવું અને સંમત થવું પણ નિરર્થક છે. ૪૨ તાવહાણમાદાય, પરિમં પરિવજજ એવં પિ વિહરઓ મે, છઉમે ન નિવઈ હ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org